
કોલોનિયલ યુગ દરમિયાન લૂંટાયેલી કિંમતી કલાકૃતિઓ નાઈજીરીયાને પરત સોંપવાની જર્મન સરકારે જાહેરાત કરી હતી. તેનો પ્રથમ જથ્થો ૨૦૨૨માં પાછો મોકલવાનું આયોજન છે....
કોલોનિયલ યુગ દરમિયાન લૂંટાયેલી કિંમતી કલાકૃતિઓ નાઈજીરીયાને પરત સોંપવાની જર્મન સરકારે જાહેરાત કરી હતી. તેનો પ્રથમ જથ્થો ૨૦૨૨માં પાછો મોકલવાનું આયોજન છે....
રાજ્યમાં કોરોના મહામારીનો વ્યાપ વધ્યો છે. તે વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના ટેટોડા સ્થિત શ્રી...
સોમનાથ મંદિરના ભાતીગળ ઇતિહાસમાં અનેક વખત તેનો વિધર્મીઓ દ્વારા વિધ્વંસ થયો છે, પરંતુ રાષ્ટ્રના આ પ્રથમ જ્યોતિર્લિંગને સનાતની હિન્દુઓએ દરેક વખતે ભવ્ય મંદિર...
ચુસ્ત શિડ્યૂલ અને કોરોનાને કારણે મુલત્વી રખાયેલી આઇપીએલની બાકીની મેચો આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાય તેવી શક્યતા છે. બીજી તરફ, ભારતમાં કોરોનાના વધતા જતા...
શ્રી દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘ, શિવાનંદ આશ્રમ અમદાવાદ અને ગુજરાત દિવ્ય જીવન સંઘના પ્રમુખ સ્વામી અધ્યાત્માનંદજી ૮ એપ્રિલના બ્રહ્મલીન થયા હતા. તેઓ ચિદાનંદજીના...
કોરોનાની મહામારી રાજય સહિત દેશભરમાં વર્તાઈ રહી છે. હવે આ વાયરસનો ખતરો પ્રાણીમાં પણ જોવા મળી રહ્યો છે. હૈદરાબાદમાં કોરોનાના લક્ષણો સિંહમાં દેખાયા હતા. ત્યારે...
રાજકોટમાં છેલ્લા ૨૦ દિવસથી લોકો વેન્ટિલેટર બેડની અછતથી પરેશાન છે. સિવિલ હોસ્પિટલમાં ૬૫૦થી વધુ દર્દીઓ એવા હતા કે જેઓની હાલત ગંભીર હતી પણ વેન્ટિલેટર ખાલી...
કોરોનાના સતત વધતા વ્યાપ, ચારેતરફ મૃત્યુ, ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ, ઇન્જેક્શન માટે જીવ બચાવવા લાચારીની દોડ વચ્ચે હવે લોકોની ધીરજ ખૂટી રહી છે.અંકલેશ્વરની...
ભારતીય – અમેરિકન વકીલ સમીર પટેલની રાજ્યના નોર્થવેસ્ટ ભાગમાં ટોચના પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરાઈ હતી. ગવર્નર બ્રાયન કેમ્પે ચેરોએ સમીર પટેલની ચેરોકી જ્યુડિશિયલ...
વડોદરા મધ્ય ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતો વિસ્તાર છે. હાલોલ પાસેથી આવેલી ખાનગી કંપનીમાંથી ૪ મે ના રોજ પગમાં માઇક્રોચીપ લગાડેલું કબૂતર મળી આવ્યું હતું. જીવદયા માટે કામ કરતી સંસ્થા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભેગા મળીને ઓપરેશન...