- 17 Aug 2021

યાત્રાધામ અંબાજીના વિકાસ માટે માઈભક્તોના દાનની સરવાણી વહે છે. દાતાઓના દાનથી અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં વસતા...
યાત્રાધામ અંબાજીના વિકાસ માટે માઈભક્તોના દાનની સરવાણી વહે છે. દાતાઓના દાનથી અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં વસતા...
મોરબી રાજકોટ હાઇવે પર આવેલા અંજતા ઓરેવા ફેક્ટરીના પ્લાન્ટમાં ૧૫મી ઓગસ્ટના સવારે ૪ વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી. પ્લાન્ટમાં રહેલા પ્લાસ્ટિક અને કલર...
જગવિખ્યાત સોમનાથ મંદિર સાંનિધ્યે આવેલી હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણ નદીઓના સંગમ સ્થળ એવા પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર યાદવાસ્થળી બાદ કૃષ્ણ ભગવાને સ્વંયમ...
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને સલામી આપી હતી. મુખ્યપ્રધાને...
મોબાઇલ ગેઇમનો ટાસ્ક પૂરો કરવા માટે ધો.૯ ના વિદ્યાર્થીએ યુવતીના કપડાં પહેરીને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. વાલીઓ માટે લાલબત્તી સામાન આ કિસ્સામાં ૧૬ વર્ષના વિદ્યાર્થી તરુણ નંદવાણાએ આ પગલું ભર્યુ હતું.
દુનિયાના અનેક દેશની ભારતના માનવરહિત ચંદ્રયાન-૩ મીશન પર નજર મંડરાયેલી છે. જેની તૈયારીમાં જામનગરનું નામ પણ જોડાયું છે. કારણ કે, ચંદ્રયાન-૩ના પાર્ટ્સ બનાવવા...
દાહોદ જિલ્લામાં ફરી એકવાર મહિલા પર થતા અત્યાચારનો બનાવ સામે આવ્યો છે. જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે...
ગુજરાતના સાબરકાંઠા વિસ્તારમાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સપ્તેશ્વર મહાદેવનું અલૌકિક પૌરાણિક શિવાલય આવેલું છે. ૩૪૦૦ વર્ષ જૂના મનાતા આ શિવાલય પર અવિરત સાત ધારાઓનો...
કચ્છ જિલ્લાની પાકિસ્તાન સરહદને અડીને આવેલા ભારતના પિલર નં. ૧૦૭૯-એમ પાસે સીમા સુરક્ષા દળના જવાને પાકિસ્તાનના ૧૪ ઓગષ્ટના સ્વતંત્રતાદિન પ્રસંગે મીઠાઈનું બોક્સ...
સુરતના શિક્ષકે શ્રાવણ માસમાં માટીમાંથી ૫થી ૭ સેન્ટીમીટરના ૧૨ જ્યોતિર્લિંગ તૈયાર કર્યા હતા.