Search Results

Search Gujarat Samachar

પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળસંધિ રદ કરતાં પાકિસ્તાનને અપાતું પાણી બંધ કર્યું છે. જેથી પાકિસ્તાનના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ટેઈક ઓફ કરતી વેળાએ જ એર ઈન્ડિયાની ફ્લાઈટ તૂટી પડ્યાની કરૂણાંતિકાએ આપણા બધાની હવા કાઢી નાખી છે. ગુમાવાયેલી પ્રત્યેક જિંદગી પરિવાર, મિત્રો, કોમ્યુનિટી...

3 દિવસ પહેલાં કાશી (બનારસ)માં મોરારિબાપુની રામકથાનું આયોજન કરાયું હતું. જો કે બાપુનાં ધર્મપત્નીનું થોડા દિવસો પહેલાં જ નિધન થયું હોવાથી બનારસના કેટલાક...

12 માર્ચે એર ઇન્ડિયાના પ્લેનક્રેશની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમે ઇતિહાસકીય રાહતકાર્ય શરૂ કર્યું હતું. 3000થી વધુ કર્મચારી 8 કલાક...

એર ઇન્ડિયાના પ્લેનની ક્રેશ સાઇટ પરથી હૈયું હચમચાવી નાખે તેવા મૃતદેહ મળ્યા. દુર્ઘટના બાદ જ્યારે કાટમાળની તપાસ કરાઈ ત્યારે કીમતી સામગ્રી પણ મળી રહી છે. અત્યાર...

ભારતીય ઈતિહાસમાં શ્રવણ કુમારનું નામ અમર છે. શ્રવણ પોતાના અંધ અને વૃદ્ધ માતાપિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવવા નીકળ્યો હતો. જોકે કળિયુગનો આ શ્રવણ હાઇટેક...

બાંગ્લાદેશના સિરાજગંજમાં નોબેલ વિજેતા રવીન્દ્રનાથ ટાગોરના પૈતૃક ઘર પર ભીડે હુમલો કર્યો, જેમાં તેમના મકાનને ભારે નુકસાન પહોચ્યું હતું. ત્યારબાદ પુરાતત્વ વિભાગે ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યની કમિટીનું ગઠન કર્યું છે.

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધના કારણે તહેરાનમાં ફસાયેલા લગભગ 10 હજાર ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું મિશન શરૂ થવા જઈ રહ્યું છે. સોમવારે ઈરાને...

ઇટલીના પ્યુગ્લિયામાં આવેલા પોલિગ્નાનો અ મારેમાં એક અવનવું રેસ્ટોરાં સહેલાણીઓમાં બહુ જાણીતું છે. દરિયાકિનારે એક કુદરતી ગુફામાં કંડારાયેલા આ રેસ્ટોરાંનું...

આ છે સ્ટેનફોર્ડનાં 105 વર્ષનાં ‘દાદીમા’ વર્જીનિયાર જિલ્લી હિસલોપ. તેમણે આ ઉમરે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશનમાંથી માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરીને...