સાયબર એટેકના કારણે કાર ઉત્પાદક જેગુઆર લેન્ડ રોવર (JLR)ને ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી હોવાથી JLRના સપ્લાયર્સને બચાવવા સરકાર કાર પાર્ટ્સ ખરીદી શકે છે. ઓગસ્ટ મહિનાના અંતમાં સાયબર એટેક થવાથી JLRને તેના IT નેટવર્ક્સ બંધ કરવા પડ્યા હતા. તેની ફેક્ટરીઓ...
સાયબર એટેકના કારણે કાર ઉત્પાદક જેગુઆર લેન્ડ રોવર (JLR)ને ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી હોવાથી JLRના સપ્લાયર્સને બચાવવા સરકાર કાર પાર્ટ્સ ખરીદી શકે છે. ઓગસ્ટ મહિનાના અંતમાં સાયબર એટેક થવાથી JLRને તેના IT નેટવર્ક્સ બંધ કરવા પડ્યા હતા. તેની ફેક્ટરીઓ...
રાજ્યની સૌપ્રથમ અમૃત ભારત ટ્રેનનો શનિવારે સુરતથી પ્રારંભ થયો. સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુરને જોડતી ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાથી વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ આપી શુભારંભ કરાવ્યો હતો. સુરતમાં રોજગારી માટે સ્થાયી થયેલા હજારો ઓડિશાવાસીઓને...
કલોલ નારદીપુર તળાવમાં ઝંપલાવી ગામના 3 યુવકોએ સામૂહિક આપઘાત કરી લીધો. તળાવમાં ઝંપલાવતા પહેલાં ત્રણેય યુવકોએ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી શેર કરી હતી, જેના પગલે પરિવારજનો તળાવ પર દોડી ગયા હતા.
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત સહિતના જિલ્લાઓમાં આવેલ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે.
મહેસાણા અર્બન કો.ઓ. બેન્કના પૂર્વ સીઈઓ વિનોદ પટેલની રૂ. 64 કરોડના લોન કૌભાંડમાં ધરપકડ કરી તપાસ હાથ ધરાઈ.

અમદાવાદના શાહીબાગ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે યોજાયેલા ઐતિહાસિક સમારોહમાં સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને કે. કે....

સ્કિનને ટાઇટ રાખવા માટે આપણે વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતાં હોઈએ છીએ. એમાં અમુક ઉંમર પછી એન્ટિ એજિંગ ટ્રીમેન્ટ કરાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. આજે મહિલાઓ...

નવું વર્ષ, નવો ફોન. પત્તા બદલાઈ રહ્યા છે, હવા તેજ થઈ રહી છે, અને સફરજન ફરી એક વાર આપણને કહી રહ્યું છે કે ગયા વર્ષે આપણે જે ફોન ખરીદ્યો હતો તે હવે લગભગ...
દેશના પાઇલટને તાલીમ આપવા અમરેલીમાં ચાલી રહેલા સેન્ટરમાં એક મિની પ્લેન લેન્ડ થવા સમયે સાઇડમાં સરકી ગયું હતું. જેના કારણે પ્લેન ક્રેશ થતાં રહી ગયું હતું. આ ઘટનાના કારણે લોકોના જીવ તળાવે ચોંટી ગયા હતા. જો કે ઓથોરિટી દ્વારા તેને છુપાવવાનો પ્રયાસ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળ (કેબિનેટ) ની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠાથી નવો વાવ-થરાદ જિલ્લો અને હાલના રાજ્યના 21 તાલુકામાંથી...