
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલેલા મહાકુંભના સમાપનના બીજા દિવસે ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સફાઈ કર્મચારીઓ, પોલીસ અને નાવિકોનું સન્માન...

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલેલા મહાકુંભના સમાપનના બીજા દિવસે ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સફાઈ કર્મચારીઓ, પોલીસ અને નાવિકોનું સન્માન...

ગોવિંદાના મરાઠી અભિનેત્રી સાથેના લગ્નેત્તર સંબંધોની અફવા વાઈરલ થતાં જ સમાચાર આવ્યા હતા કે પત્ની સુનિતા આહુજાએ તેમને ડિવોર્સની નોટિસ મોકલી છે. ગોવિંદાના...

શ્રી સડબરી જલારામ જ્યોત મંદિરમાં મહાશિવરાત્રિ પર્વે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી મહાઅભિષેક અને શિવપૂજન યોજાયા હતા.

મહાવીર સ્વામી ફાઉન્ડેશન દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ કેન્ટન દેરાસર ખાતે લાંબા સમયથી બીમાર ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સીસ ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવી...

કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા માનહાનિના કેસનો નિવેડો આવ્યો છે. જાવેદ અખ્તરે વર્ષ 2020માં એક્ટ્રેસ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ...

મુંબઇ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કની રૂ. 18 કરોડની લોન માંડવાળ કરી દેવાઇ હોવાના બેબૂનિયાદ અહેવાલોથી પ્રીટી ઝિન્ટા ભારે નારાજ થઈ ગઈ છે. તેણે આ સમાચાર...

અનિલ જોશીનો જન્મ ગોંડલમાં. કોલેજનો અભ્યાસ અમદાવાદમાં. વસતા હતા મુંબઈમાં. શબ્દલય અને ભાવલયના બે કાંઠા વચ્ચે તેમની કવિતા નદીની જેમ એનાં વહેણ, વળાંક અને નૈસર્ગિક...
અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ બીજીવાર પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે કૂટનીતિમાં ધરમૂળથી કરેલા બદલાવો વૈશ્વિક ભૂરાજકીય વર્તૃળોમાં રોજબરોજ ધરતીકંપો સર્જી રહ્યાં છે. જો બાઇડનના શાસનકાળમાં જે અમેરિકા યુક્રેનને મન મૂકીને રશિયા સામેના યુદ્ધમાં મદદ કરી...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

આપણા શરીરમાં દરેક કોષ તેની કામગીરી કરવા માટે NAD (Nicotinamide Adenine Dinucleotide ) નામે ઓળખાતા મહત્ત્વના મોલેક્યુલ પર આધાર રાખે છે. નોર્વેની યુનિવર્સિટી...