
ચૈત્રી નવરાત્રિ પર્વે જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે...
ચૈત્રી નવરાત્રિ પર્વે જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે...
નવીન ઋત દા કોઈ સંદેશ દેતાઈસ કની દી લાજ તૂ પલના વેઆ પંજાબી પંક્તિઓનો અર્થ છે : એક નવી ઋતુને સંદેશ પાઠવો, અને કલમની શાન કાયમ રાખો, જો ધરતીનું વૃક્ષ ખીલે...
શ્યામલ મુન્શીના એક ગીતનો ઉઘાડ છે - સુખનું સરનામું આપો. સંતો-મહંતોના ચરણોમાં જઈને એમના ભક્તો મેળવે છે ખુશ થવાનું માર્ગદર્શન. મસ્સમોટી રકમની ફી ચૂકવીને બૌદ્ધિકો...
એપ્રિલના આગમન સાથે વોટર બિલ, એનર્જી બિલ, કાઉન્સિલ ટેક્સ, કાર ટેક્સ, બ્રોડબેન્ડ – ફોન – ટીવી લાયસન્સ, સ્ટેમ્પ ડ્યુટી સહિતના ચાર્જિસમાં વધારો થવા જઇ રહ્યો...
શું તમે જાણો છો કે વયસ્ક વ્યક્તિના ચહેરા પર દેખાતા કેટલાક સંકેત ગંભીર આરોગ્ય સમસ્યા તરફ ઈશારો કરે છે? જેમ કે, આંખોની નીચે સતત સોજો હાઇપર થાઇરોડિઝમ કે કિડનીની...
સમાજને એકસંપ કરવા અને સનાતનનો ધ્વજ લહેરાતો રહે તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત સમાચારના વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના 51મા અધ્યાયનું આયોજન કરાયું. જે અંતર્ગત...
લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા દુબઈના મોવેનપિક ગ્રાન્ડ અલ બુસ્તાન ખાતે 13 એપ્રિલથી 16 એપ્રિલ 2025ના સમયગાળામાં નોંધપાત્ર નેટવર્કિંગ ઈવેન્ટ...
ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા સાહિત્ય અકાદમી તથા દિલ્હીસ્થિત બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનો...
ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ દ્વારા મધ્ય એપ્રિલથી સ્થાનિક સત્તામંડળોને સડકોની મરામત અને જાળવણી માટે 1.6 બિલિયન પાઉન્ડની ફાળવણી કરાશે પરંતુ સરકાર દ્વારા ચેતવણી અપાઇ છે કે ઇંગ્લેન્ડમાં જે કાઉન્સિલો સડકોની જાળવણીમાં ઉણી ઉતરશે તેમને ભંડોળમાં અપાનારા...
વોશિંગ્ટન ખાતે ટેક કંપનીઓ સાથે ચર્ચા કરતા અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ વાન્સે પશ્ચિમના દેશો પર સસ્તા શ્રમિકો પર આધાર રાખવાના કારણે આળસુ બની ગયા હોવાનો આરોપ મૂક્યો હતો.