Search Results

Search Gujarat Samachar

સડબરીના જલારામ જ્યોત મંદિર દ્વારા 14 જૂન શનિવારે અમદાવાદની કરૂણ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્નેહીજનોના પરિવારો તેમજ અન્ય તમામ આત્માઓની શાંતિ અર્થે પ્રાર્થનાસભાનું...

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મંગળવાર રાત સુધી 163 ડીએનએ મેચ થયા છે, જે પૈકી 124 મૃતદેહ સોંપાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયા સતત ચાલી રહી છે,...

નરોડામાં રહેતા  ફિલ્મ ડાયરેક્ટર પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ગુમ થયા છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ફિલ્મ મેકરની ઓળખ મહેશ કાલાવાડિયા તરીકે થઈ છે. તેઓ મહેશ...

ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના 24 સ્થળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દરોડા પાડ્યા. નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટ સંબંધિત રૂ. 2700 કરોડના મની લોન્ડરિંગ કેસમાં...

સોમવારથી કેનેડામાં ગ્રૂપ ઓફ સેવન (G7) સમિટનો પ્રારંભ થયો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા છે. જો કે ઇઝરાયલ-ઈરાન તણાવની અસર G7 સમિટ પર પણ...

પ્રધાનમંત્રી મોદી સોમવારે 3 દિવસના સાઇપ્રસના પ્રવાસે પહોંચ્યા. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,...

ઇઝરાયલ દ્વારા શુક્રવારે વહેલી સવારે 3 વાગ્યાથી ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા. 200 જેટલા ફાઇટર જેટ દ્વારા બોમ્બમારો અને મિસાઇલમારો કરાતાં તહેરાન, ઇરાનના...

પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળસંધિ રદ કરતાં પાકિસ્તાનને અપાતું પાણી બંધ કર્યું છે. જેથી પાકિસ્તાનના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ટેઈક ઓફ કરતી વેળાએ જ એર ઈન્ડિયાની ફ્લાઈટ તૂટી પડ્યાની કરૂણાંતિકાએ આપણા બધાની હવા કાઢી નાખી છે. ગુમાવાયેલી પ્રત્યેક જિંદગી પરિવાર, મિત્રો, કોમ્યુનિટી...

3 દિવસ પહેલાં કાશી (બનારસ)માં મોરારિબાપુની રામકથાનું આયોજન કરાયું હતું. જો કે બાપુનાં ધર્મપત્નીનું થોડા દિવસો પહેલાં જ નિધન થયું હોવાથી બનારસના કેટલાક...