
અભિનેતા સોનુ સૂદ આમ આદમી માટે એક દેવદૂતની જેમ સેવા કરતા રહે છે. કોરોના કાળમાં તો તેમણે દેશ અને વિદેશમાં ફસાયેલા મજબૂર લોકોને મદદ કરી હતી.

અભિનેતા સોનુ સૂદ આમ આદમી માટે એક દેવદૂતની જેમ સેવા કરતા રહે છે. કોરોના કાળમાં તો તેમણે દેશ અને વિદેશમાં ફસાયેલા મજબૂર લોકોને મદદ કરી હતી.

15 ઓગસ્ટના સ્વાતંત્ર્યદિને સુરત શહેરને અનેરી ભેટ મળી છે. સુરતના રામનગરમાં આવેલા મહોલ્લાને 'હિન્દુસ્તાની મહોલ્લો' નામ અપાયું છે, જે પહેલાં ‘પાકિસ્તાની મહોલ્લા’...

પ્રિય સાધક, ધર્મલાભ. પત્ર મળ્યો. આ વખતે તારા એકસાથે બે પત્ર મળ્યા. આ પત્રમાં તારા ભીતરનું સ્વરૂપ પ્રગટ થાય છે. હૃદય વ્યક્ત કરવા માટેનું શ્રેષ્ઠ સાધન પત્ર...

પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે દિલ્હી ખાતેના તેમના આવાસ પર ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી. આ પહેલાં વાંગ યીએ વિદેશમંત્રી એસ. જયશંકર અને એનએસએ...

તીર્થધામ નારાયણ સરોવર ખાતે સ્વામિનારાયણ મંદિર બનાવવાનો સંકલ્પ પૂર્ણ થયો છે. સંતો, દાતા અને હરિભક્તોના સહિયારા પ્રયાસોથી નિર્માણ પામેલા આ મંદિર સંકુલના...

નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી-જેપીએલ-અને ઇસરો દ્વારા હાથ ધરાયેલા નિસાર મિશનના ભાગરૂપે વિશ્વનો સૌથી મોટો રડાર એન્ટેના 430 માઇલ ઊંચાઈએ અવકાશમાં સફળતાપૂર્વક...

નવી દિલ્હી ખાતે 13થી 17 ઓગસ્ટના 5 દિવસીય કાર્યક્રમ અને સ્વાતંત્ર્યદિનની ઉજવણી અંતર્ગત કચ્છ સરહદ પર આવેલા બાલાસર ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચને દિલ્હી જવા...

• નવનાત વણિક એસોસિએશન, હેઝના ઉપક્રમે પર્યુષણ પર્વમાં શાસન પ્રભાવક વિદુષીઓ પૂર્વી દીદી કોઠારી અને દર્શના દીદી વ્યાખ્યાનનો લાભ આપશે. દરરોજ સવારના ૧૦.૩૦ થી...

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વાતંત્ર્ય પર્વે દેશવાસીઓને સંબોધન કરતા દેશની સુરક્ષાથી લઇને સ્વાસ્થ્ય સુધીના મુદ્દાઓને આવરી લીધા હતા. 104 મિનિટના સંબોધનમાં...