Search Results

Search Gujarat Samachar

12 માર્ચે એર ઇન્ડિયાના પ્લેનક્રેશની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમે ઇતિહાસકીય રાહતકાર્ય શરૂ કર્યું હતું. 3000થી વધુ કર્મચારી 8 કલાક...

એર ઇન્ડિયાના પ્લેનની ક્રેશ સાઇટ પરથી હૈયું હચમચાવી નાખે તેવા મૃતદેહ મળ્યા. દુર્ઘટના બાદ જ્યારે કાટમાળની તપાસ કરાઈ ત્યારે કીમતી સામગ્રી પણ મળી રહી છે. અત્યાર...

ભારતીય ઈતિહાસમાં શ્રવણ કુમારનું નામ અમર છે. શ્રવણ પોતાના અંધ અને વૃદ્ધ માતાપિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવવા નીકળ્યો હતો. જોકે કળિયુગનો આ શ્રવણ હાઇટેક...

બાંગ્લાદેશના સિરાજગંજમાં નોબેલ વિજેતા રવીન્દ્રનાથ ટાગોરના પૈતૃક ઘર પર ભીડે હુમલો કર્યો, જેમાં તેમના મકાનને ભારે નુકસાન પહોચ્યું હતું. ત્યારબાદ પુરાતત્વ વિભાગે ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યની કમિટીનું ગઠન કર્યું છે.

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધના કારણે તહેરાનમાં ફસાયેલા લગભગ 10 હજાર ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું મિશન શરૂ થવા જઈ રહ્યું છે. સોમવારે ઈરાને...

ઇટલીના પ્યુગ્લિયામાં આવેલા પોલિગ્નાનો અ મારેમાં એક અવનવું રેસ્ટોરાં સહેલાણીઓમાં બહુ જાણીતું છે. દરિયાકિનારે એક કુદરતી ગુફામાં કંડારાયેલા આ રેસ્ટોરાંનું...

આ છે સ્ટેનફોર્ડનાં 105 વર્ષનાં ‘દાદીમા’ વર્જીનિયાર જિલ્લી હિસલોપ. તેમણે આ ઉમરે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશનમાંથી માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરીને...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યોએ પૂર્વ...

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી ખારા રણમાં મીઠી વીરડી સમાન BAPS હિન્દુ મંદિરની મુલાકાત લઈને અભિભૂત થયા હતા. અબુધાબી મંદિરના મુખ્ય સંત પૂ. બ્રહ્મવિહારીદાસ...

દુનિયામાં મોટાભાગના વ્હીકલ્સ પેટ્રોલથી ચાલે છે, પરંતુ તેનાથી પર્યાવરણીય નુકસાન ખૂબ જ વધારે થાય છે. તેમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઈડ હવાને પ્રદૂષિત કરે...