
આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારા ખેડૂત ભરતભાઈ પઢિયાર પર જીવલેણ હુમલો કરાયો છે. આક્ષેપ છે કે ગામનાં મહિલા સરપંચ, પતિ અને મળતિયાઓએ...

આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારા ખેડૂત ભરતભાઈ પઢિયાર પર જીવલેણ હુમલો કરાયો છે. આક્ષેપ છે કે ગામનાં મહિલા સરપંચ, પતિ અને મળતિયાઓએ...

મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક વર્ષ પૂર્ણ થવાના અવસરે પંડિત દીનદયાળ ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાના રૂ. 140 કરોડ અને અન્ય...

નવચેતન અંધજન મંડળ - માધાપર તથા ફ્રેન્ડ્સ ઓફ કેરા યુકે છેલ્લાં 20 વર્ષથી દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ માટે દિવ્યાંગ રમતોત્સવ, ચેરિટી, અવેરનેસ વોક અને બાળમેળા...

દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરના ભગિરથપુરામાં 8 દિવસથી પીવાનું દૂષિત પાણી પીવાથી 17થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 3000થી વધુ લોકો બીમાર પડ્યા છે,...

રાજકોટ ચાંદીનું હબ ગણાય છે. એકલા સામાકાંઠે જ 1200થી વધુ વેપારીઓ છે. ચાંદીના ભાવમાં પાછલા કેટલાક સમયથી આવેલા ભારે ઉછાળાથી વેપારીઓની કમર તૂટી ગઈ છે. આ જ...

સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ના વડા એન્ટોનિયો ગુટેરેસે વર્ષ 2026 માટે પોતાનો નવા વર્ષનો મેસેજ 6 અધિકૃત ભાષા અરબી, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશની...

આપણી દુનિયા રીલ હીરોથી ભરેલી છે, પરંતુ આપણને રીલ હીરો કરતાં વાસ્તવિક હીરોની વધુ જરૂર છે. જે હીરોએ સમાજ બદલ્યો છે, જેઓએ બાળકોનું ભવિષ્ય બદલ્યું છે, જેઓએ...

સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં ચાલુ વર્ષે ચૂંટણી છે. તેમાં કુલ 71 બેઠક માટે ચૂંટણી છે. તેમા હાલમાં એનડીએના 129 સાંસદ છે અને યુપીએના 80 સાંસદ છે. તેમાં કોંગ્રેસની...

નવા વર્ષની ઉજવણી દરમિયાન બરફથી ઢંકાયેલું સ્વિટ્ઝર્લેન્ડ વિસ્ફોટથી હચમચી ઊઠ્યું. રાજધાની બર્નથી આશરે 185 કિ.મી. દૂર અલ્પાઇન પર્વતોમાં વસેલા ક્રેન્સ-મોન્ટાનાના...

બાંગ્લાદેશમાં તાજેતરમાં કરાયેલી હિન્દુઓની હત્યાને યુકેની સરકારે પહેલીવાર વખોડી છે. વ્હાઇટહોલના સૂત્રોના જણાવ્યા અનુસાર યુકેની સરકાર દીપુ ચંદ્રા દાસ અને...