
ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ 2015માં પત્નીની હત્યા કરીને નાસી છૂટેલા ભારતીય નાગરિકની માહિતી આપનાર માટે ઇનામની રકમ 2.5 લાખ ડોલરથી વધારી 10 લાખ...

ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ 2015માં પત્નીની હત્યા કરીને નાસી છૂટેલા ભારતીય નાગરિકની માહિતી આપનાર માટે ઇનામની રકમ 2.5 લાખ ડોલરથી વધારી 10 લાખ...

યુદ્ધના કારણે અશાંતિના ખપ્પરમાં હોમાયેલા ઈઝરાયેલમાંથી પુરાતત્વવિદોને રસ પડે તેવા સમાચાર આવ્યા છે. દેશના ઉત્તરીય કિનારે આવેલા ડોર બીચ પરથી હાઈફા યુનિવર્સિટીના...

વડતાલમાં નવ્ય અને કલાત્મક ‘વડતાલધામ સર્કલ’નું સોમવારે લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ રમણભાઈ સોલંકી તથા કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં...

કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં આવેલા અબ્રાહમ સરોવરની જામી ગયેલી બર્ફિલી સપાટી પર અમેરિકાના લેન્ડ આર્ટિસ્ટ ડેવિડ પોપાએ તાજેતરમાં શાનદાર, પણ ક્ષણભંગુર કૃતિ...
રાજ્યમાં ઉનાળુ વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી-મગફળીના વાવેતરમાં રાજ્યમાં પ્રથમ છે.

અમેરિકાના રોબિન્સવિલેથી નીકળેલા ગુજરાતીઓનું એક ગ્રૂપ મિડલ ઇસ્ટમાં થયેલા યુદ્ધની વચ્ચે કુવૈતમાં ફસાઈ ગયું હતું. કોઈપણ જાતના આધાર વિના અજાણ્યા દેશમાં ફસાયેલા...

મોરબી આસપાસના વિસ્તારમાં આવેલાં સિરામિકનાં કારખાનામાં ગેસ ન મળવાથી કારખાનાં ધડાધડ બંધ થઈ રહ્યાં છે, જેથી શ્રમિકોની રોજગારી છીનવાઈ ગઈ છે. શ્રમિકો રોજગાર...

QFON એપ ડિજિટલ કંપનીમાં પોન્ઝી યોજનામાં રૂ. 183 કરોડનાં કરાયેલાં રોકાણ કરાવી ઠગાઈ કરનારા મુખ્ય સૂત્રધારો સુધીર દલસુખભાઈ કોટડિયા અને ઉમંગ શાંતિભાઈ કોટડિયાની...

જેતપુર શહેર અને પંથકની જીવાદોરી સમાન ગણાતા ટેક્સટાઈલ અને સાડી ઉદ્યોગ પર હાલમાં ગંભીર આ થક સંકટ તોળાઈ રહ્યું છે. મધ્ય પૂર્વના દેશો (ઈરાન)માં ચાલી રહેલા...

ગિરનાર પર અંબાજી માતાના મંદિરમાં મહંત તનસુખગિરિ બાપુના દેવલોક પામ્યા બાદ વહીવટદારના શાસનમાં મર્યાદાના ધજાગરા ઊડ્યા. ગિરનાર પર્વત પર બિરાજતા આદ્યશક્તિ અંબાજીનું...