
ગાંધીજીના જીવન અને આદર્શોને જાળવતા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં નવું સંચાલન ઘોષિત કરાયું છે.

ગાંધીજીના જીવન અને આદર્શોને જાળવતા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં નવું સંચાલન ઘોષિત કરાયું છે.
વિશ્વમાં બદલાઇ રહેલી પરિસ્થિતિ મધ્યે ભારતની મોદી સરકાર છેલ્લા એક વર્ષના સમયગાળામાં યુકે, યુરોપિયન યુનિયન, અમેરિકા અને મલેશિયા સાથે વેપાર સંધિઓ કરવામાં સફળ રહી છે. વૈશ્વિક વેપારમાં ચીનના વધી રહેલા આધિપત્ય પર અંકુશ મેળવવા પશ્ચિમી મહાસત્તાઓ સહિતના...
ગુજરાત સમાચારનો આ અંક તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં બાંગ્લાદેશમાં યોજાનારી ચૂંટણીઓ પૂરી થઇને પરિણામ પણ જાહેર થઇ ગયાં હશે પરંતુ 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારા મતદાનની ફલશ્રુતિ તરીકે બાંગ્લાદેશમાં રચાનારી સરકાર પર ભારત સાથેના તેના સંબંધોની દિશા...
યુકેના હોમ સેક્રેટરી શબાના મહમૂદે વિઝા પેનલ્ટીઝ લાદવાની ધમકી આપ્યાં પછી નામીબીઆ, અંગોલા અને ડેમોક્રેટિક રીપ્બલિક ઓફ કોંગો (DRC)એ યુકેમાંથી તેમના ગેરકાયદે માઈગ્રન્ટ્સ અને અપરાધીઓ પરત લેવાની તૈયારી દર્શાવી છે. નામીબીઆ અને અંગોલાએ ડિસેમ્બરમાં જ...
બુર્કિના ફાસોની મિલિટરી સરકારે દેશના તમામ 100 રાજકીય પક્ષોનું વિસર્જન કરી નાખ્યું છે. કેપ્ટન ઈબ્રાહીમ ટ્રારોરની આગેવાની હેઠળ લશ્કરે સપ્ટેમ્બર 2022માં સત્તા હાંસલ કર્યા પછી આ પક્ષોની પ્રવૃત્તિઓ સસ્પેન્ડ કરી નાખી હતી. રાજકીય પક્ષોને અગાઉ જાહેર...

યુકેમાં ભારતીય સમુદાય આર્થિક રીતે સૌથી વધુ સફળ થનાર માઇગ્રન્ટ ગ્રુપ તરીકે ઉભરી આવ્યો છે. એક નવા અભ્યાસમાં ભારતીય સમુદાયના બ્રિટિશ અર્થતંત્ર, જાહેર સેવાઓ...

ભારત અને મલેશિયાએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા સાથે વિવિધ ક્ષેત્રે સહયોગ અને ભાગીદારી માટે 11 કરારો પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન...

મોલમાં બિસ્કિટનું પેકેટ ચોરી કરતા એક મહિલા પકડાઈ ગઈ.જજ: તમે જે બિસ્કિટનું પેકેટ ચોર્યું છે એમાં 30 બિસ્કિટ હતા, એટલે તમને 30 દિવસની સજા સંભળાવવામાં આવે...

અમેરિકાએ ભારતથી થતી આયાત ઉપર ટેરિફનો દર 50 ટકાથી ઘટાડી 18 ટકા કર્યાના સમાચાર દુનિયાભરની ટીવી ચેનલોથી લઇને અખબારી માધ્યમોમાં છવાઇ ગયા! પ્રાથમિક દૃષ્ટિએ...