
સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપના દિવસ નિમિત્તે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરાયું. છેલ્લાં ત્રણ વર્ષથી વૈશાખ...

સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપના દિવસ નિમિત્તે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરાયું. છેલ્લાં ત્રણ વર્ષથી વૈશાખ...

વર્તમાન સમયમાં જ્યારે વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને ભારતીય બજારમાં મંદીનો માહોલ છે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં ભક્તિનો પ્રવાહ આવી મંદીને પણ...

પોતાની આંગળીઓના વેઢે દોરીઓ નચાવીને સમાજમાં જાગૃતિ લાવનારા કઠપૂતળી કલાના મહારથી પદ્મશ્રી મહિપત કવિનું 97 વર્ષની વયે શનિવારે નિધન થયું. માત્ર 9 વર્ષની ઉંમરે...

ગાંધીનગરના સેક્ટર-2Cમાં તસ્કરોએ આફ્રિકામાં સ્થાયી થયેલા બિઝનેસમેનના બંધ બંગલાને નિશાન બનાવી અંદાજે રૂ. 50 લાખથી વધુની મતા ચોરી કરી છે. આશ્ચર્યની વાત એ...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

ભારતીય ફિલ્મજગતનાં દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું વિતેલા પખવાડિયે 92 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેઇલ્યોરના નિધન થયું, પણ દિગ્ગજ કલાકારો આજેય તેમની સાથેની યાદોને...
યુકેના હાઈ સ્ટ્રીટ્સ પર રહેલા મિનિ-માર્ટ્સ પાછળ કાર્યરત ક્રિમિનલ નેટવર્કના કારણે માઈગ્રન્ટ્સ ગેરકાયદે કામ કરી શકે છે તેમ બીબીસીના ઈન્વેસ્ટિગેશન્સમાં બહાર આવ્યું છે. આ તપાસમાં ડંડીથી સાઉથ ડેવોન સુધી કામ કરતા 100થી વધુ મિનિ-માર્ટ્સ, બાબર શોપ્સ...

અભિનેત્રી નેહા ધૂપિયા પોતાની આગામી ફિલ્મ પર ‘બ્લૂ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મથી તે હોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મના મેકર્સે તેનો પહેલો લુક અને ટ્રેલર...

અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌત અને યુવા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન વચ્ચે રોમાન્સની અટકળો એક યા બીજા સમયે ચાલતી રહી છે. 2024ની ચૂંટણી પછી બંને...

બોલિવૂડની સુપરસ્ટાર આલિયા ભટ્ટે તાજેતરમાં તેની પુત્રી રાહાના ભવિષ્ય અને કરિયરને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સામાન્ય માન્યતા એવી છે કે સ્ટાર કિડ્સ...