
મહેસાણા અર્બન કો.ઓ. બેન્ક સાથે રૂ. 64 કરોડનું ફ્રોડ આચરનારા મુખ્ય સૂત્રધાર મનોજ નાગાર્જુન ચૌધરીની ગાંધીધામથી સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે.

મહેસાણા અર્બન કો.ઓ. બેન્ક સાથે રૂ. 64 કરોડનું ફ્રોડ આચરનારા મુખ્ય સૂત્રધાર મનોજ નાગાર્જુન ચૌધરીની ગાંધીધામથી સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ફેબ્રુઆરીએ ઇઝરાયેલના પ્રવાસે જશે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ રવિવારે મોદીના ઇઝરાયલા પ્રવાસના સમાચાર આપ્યા હતા. નેતન્યાહૂએ...

જૂની દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પાસે 9 નવેમ્બરે થયેલો જોરદાર વિસ્ફોટ ભારત માટે ગહન આઘાતસમાન હતો. આ આતંકી હુમલામાં 15 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ...

મહાશિવરાત્રીના પાવન અવસરે શહેરમાં નીકળેલી શિવજી કી સવારીમાં ભક્તો શિવમય બન્યા હતા. શિવજી પોતાના પરિવાર સાથે નગરચર્યાએ નીકળતાં શિવપરિવારના રથને ભક્તોએ ખેંચવાનો...
બુધવારની રાત્રે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની કોલકાતા-સુરત ફ્લાઇટમાં રિયલ લાઇફ થ્રિલર જેવો સીન જોવા મળ્યો. 140 કિ.મી.ની ઝડપ સાથે લેન્ડિંગ કરી ટચડાઉન થતાં જ પ્લેનનું ટાયર રનવે સાથે ઘસડાતાં જોરદાર અવાજ આવ્યો હતો. આ સમયે પ્લેન કંટ્રોલ બહાર...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશિયલ ઇન્ટિલિજન્સ દ્વારા ડેરીક્ષેત્રને નવી દિશા આપતાં અમૂલ એઆઇનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમૂલ...

તાજેતરમાં 9 ફેબ્રુઆરીના રોજ કિંગ ચાર્લ્સ તૃતીયે ક્લિથરો ટાઉન અને ચીઝ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેઓ પ્રેસ્ટન નજીકના ઐતિહાસિક સેમલેસબરી હોલની મુલાકાતે...

પ્રેસ્ટનમાં ગુજરાત હિન્દુ સોસાયટી ખાતે અદ્દભૂત શ્રદ્ધા સાથે મહા શિવરાત્રિના પર્વની ઉજવણી કરાઇ હતી. મંદિરમાં અભિષેકની સાથે ઉજવણીનો પ્રારંભ કરાયો હતો.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 2019માં થયેલા આતંકી હુમલાની સાતમી વરસી પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના અધિકારીઓ...

દાહોદ સરહદને અડીને આવેલા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અડવાડા ગામે 55 કિ.મી. દૂર એક અત્યંત હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે.