
ભાજપનો 47મા સ્થાપનાદિન ધામધૂમથી ઊજવાયો. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પક્ષના કમલમ કાર્યાલય ખાતે પક્ષનો...

ભાજપનો 47મા સ્થાપનાદિન ધામધૂમથી ઊજવાયો. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પક્ષના કમલમ કાર્યાલય ખાતે પક્ષનો...

ગુજરાતમાં ભરઉનાળે ત્રીજી વખત માવઠું વરસતાં માંડમાંડ બેઠા થતા ખેડ઼ૂતોના બરડા પર વધુ એક કુઠારો ઘાત થયો છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી બાદ 2 એપ્રિલે...

મોરારિબાપુની પ્રેરણાથી છેલ્લાં 48 વર્ષથી મહુવાના તલગાજરડા ખાતે હનુમંત સંગીત નૃત્ય મહોત્સવનું આયોજન થતું રહ્યું છે. વર્તમાન વર્ષે હનુમાન જન્મોત્સવના ઉપલક્ષ્યમાં...

એશિયાના સૌથી મોટાં જહાજવાડા અલંગ-સોસિયામાં નાણાકીય વર્ષ 2025-26માં 119 સમુદ્રી જહાજોને તોડી પાડવામાં આવ્યા છે. અગાઉના વર્ષ કરતા સંખ્યામાં થોડો વધારો જરૂર...

સરહદ ડેરી દ્વારા વર્ષ 2025-26માં ટર્નઓવરમાં ઐતિહાસિક વૃદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી. વર્ષ 2024-’25માં રૂ. 1208 કરોડની સામે વર્ષ 2025-’26માં 4.64 ટકાના વધારા...

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને ગત નાણાકીય વર્ષમાં 500 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ કરી એક ઐતિહાસિક માઇલસ્ટોનને પાર કર્યો છે. આ સિદ્ધિ અદાણી પોર્ટ્સના...

ચૈત્રી પૂનમ એટલે શક્તિની આરાધનાના પવિત્ર દિવસે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન મા ચામુંડાનાં ચરણોમાં શિશ ઝુકાવવા 5 લાખથી વધુ ભક્તોનું...

કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના 1600 કિલોમીટરના વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં મરિન કમાન્ડો ફોર્સ દ્વારા તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ શરૂ કરાયું છે. હાલમાં ચાલતા યુદ્ધના...
સોનાની શુદ્ધતામાં ભેળસેળ અને હોલમાર્કનાં ખોટા ઉપયોગને રોકવા માટે સરકાર હોલમાર્કિંગ વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્તાવિત નિયમો હેઠળ હવે દરેક સોનાનાં ઘરેણાંને એક અલગ ઓળખ અપાશે. જે ફક્ત તે જ ઘરેણાં માટે હશે અને ફરી અન્ય...

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુરુવારે હનુમાન જયંતીના પવિત્ર અવસરે પરિવાર સાથે અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કર્યાં હતાં. તેમની સાથે પત્ની ડો. પ્રીતિ...