
બનાસકાંઠા જિલ્લામાં રૂ. 160.65 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરાયું. રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે...

બનાસકાંઠા જિલ્લામાં રૂ. 160.65 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરાયું. રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે...

ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ ઉમરેઠ વિધાનસભાની આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આવા સમયે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ હાઇકમાન્ડે...

છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામે પોતાની અનોખી પરંપરાને કારણે એક અલગ ઓળખ બનાવી છે. આ ગામમાં આજદિન સુધી કોઈ વરરાજા ઘોડે ચઢીને જાન લઈને ગયા નથી કે વરરાજા જાન...

ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ સંયુક્ત ઓપરેશન કરીને પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગના સભ્ય અને ભારતના પંજાબના ગ્રેનેડ કેસમાં વોન્ટેડ બિક્રમજિત...

કચ્છના પ્રાચીન નગર ધોળાવીરાએ ફરી એકવાર પોતાની અનોખી જળવ્યવસ્થા દ્વારા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.સિંધુ ખીણ સંસ્કૃતિ ના આ પ્રાચીન મહાનગરની મુલાકાતે આવેલા...

ઇરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધ ફાટી નીકળવાના એક સપ્તાહ પછી જ સુરતથી પરપ્રાંતીય શ્રમજીવીઓની વતનવાપસી શરૂ થઈ હતી. શ્રમજીવીઓની આ હિજરત હજુપણ યથાવત્...

ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસની શરૂઆત ઓગસ્ટ 2024થી થઈ હતી. જેમાંથી પ્રથમ ઇમ્પોર્ટનું પાર્સલ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટનું અને પ્રથમ એક્સપોર્ટનું પાર્સલ ધર્મનંદન...

અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો' આ કહેવતને લખપત તાલુકાના છેવાડે આવેલા સરહદી વિસ્તાર નરા (પંજાબીવાંઢ)ના 54 વર્ષીય હરજીન્દ્રસિંઘ રાયશીખે પોતાના જીવનમાં...

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે ઈરાને હોમુંઝની ખાડીની નાકાબંધી કરી હોવા છતાં ભારતનાં 8 જહાજે ફૂડ અને એલપીજી સાથે હોર્મુઝની ખાડી પાર...

મહાવીર ફાઉન્ડેશન - કેન્ટન દેરાસર ખાતે મંગળવાર, 31 માર્ચે બપોરે 2:00 વાગ્યે પરમ પવિત્ર અવસર ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ની ઉજવણી અતિ ભક્તિભાવ,...