
જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર સોમવારે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પદયાત્રીઓના સંઘને બેફામ ગતિએ આવતા એક ડમ્પરચાલકે કચડી નાખતાં 7 લોકોના ઘટનાસ્થળે જ...

જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર સોમવારે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પદયાત્રીઓના સંઘને બેફામ ગતિએ આવતા એક ડમ્પરચાલકે કચડી નાખતાં 7 લોકોના ઘટનાસ્થળે જ...

રાજકોટ એઇમ્સની પ્રથમ બેચના 50 તેજસ્વી વિદ્યાર્થીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે મેડિકલ ડિગ્રી એનાયત કરાઈ. સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિએ અત્યંત પ્રેરણાદાયી...

ઉમેદવારીના છેલ્લા દિવસે શનિવારે માત્ર સિંગલ ફોર્મ ભરાવાને કારણે 135 બેઠકો બિનહરિફ મેળવનાર ભાજપને સોમવારે ચકાસણીના દિવસે વધારે 165 બેઠકોનો વગર ચૂંટણીએ ફાયદો...

એક બાજુ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર શરૂ થયો, ત્યારે બીજી બાજુ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એલાન કર્યું કે, તેમને હવે આગામી લોકસભાની ચૂંટણી...

મહાપાલિકાની ચૂંટણી પૂર્વે આપમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. વોર્ડ નં. 12માં ટિકિટ ફાળવણી થયા બાદ પણ નારાજ ઉમેદવાર ડોક્ટર પ્રીતિ સદાદિયાએ રાજીનામું આપી...

મહાત્મા ગાંધીનાં પત્ની અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમનાં સહધર્મચારિણી કસ્તુરબા ગાંધીની 157મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના...

ચૂંટણીમાં મતોના ધ્રુવીકરણ માટે ઓવૈસી ભાજપ માટે ફાયદારૂપ છે, એટલે જ AIMIMને ભાજપની બી-ટીમ કહેવાય છે.

લક્ઝરી ઘડિયાળ બ્રાન્ડ જેકબ એન્ડ કંપનીએ તાજેતરમાં આ મહામૂલી ઘડિયાળ લોન્ચ કરી છે. આશરે 30 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી આ કાંડા ઘડિયાળની સૌથી નોંધપાત્ર વિશેષતા...

ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર રાજ્યની ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન થશે. આ બેઠક પર...

મહાનગરપાલિકા કમિશનર એમ. નાગરાજને શહેરના સર્વાંગી વિકાસ માટે જહાંગીરપુરા અને વેસુ વિસ્તારમાં બે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ...