Search Results

Search Gujarat Samachar

આગામી 7 મે 2026ના રોજ યુકેમાં યોજાઇ રહેલી કાઉન્સિલની ચૂંટણીઓ દેશભરના સમુદાયો માટે એક નિર્ણાયક ક્ષણ સાબિત થશે. એક સશક્ત અને જીવંત લોકશાહીનો આધાર જનભાગીદારી...

અફઘાનિસ્તાનમાં સુરક્ષાદળો દ્વારા શરૂ કરાયેલા ઓપરેશનમાં આશરે 800 અફઘાન તાલિબાન ત્રાસવાદીઓ માર્યા ગયા છે. માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારે ઓપરેશન ગઝબ લિલ હક્કે આ અંગે માહિતી આપી હતી.

ઉત્તરપ્રદેશમાં વધુ એક આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કરાયો છે, એટીએસએ મેરઠ અને આસપાસના વિસ્તારોમાં સક્રિય આ આતંકી નેટવર્કનો ખુલાસો કર્યો છે. આ વિસ્તારમાં સક્રિય આતંકીઓને પાકિસ્તાનથી સલાહ મળી હતી કે તેઓ પોતાના સંગઠનમાં હિન્દુઓને પણ સામેલ કરે, જેથી...

રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગરને પ્રતિષ્ઠિત શ્રી મુક્તજીવન પર્યાવરણ રક્ષીય ગૌરવ એવોર્ડ તથા સન્માન પત્ર એનાયત...

આ વર્ષે 19 એપ્રિલના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઇ રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે યાત્રાની તમામ તૈયારી...

આખી દુનિયામાં થતાં મૃત્યુના મોટા કારણોમાંથી હૃદયરોગ પણ એક છે. જોકે, જ્હોન્સ હોપકિન્સ મેડિકલ સ્કૂલના કાર્ડિયોલોજિસ્ટ ડો. રોજર બ્લુમેન્થલ જણાવે છે કે, જો...

અમદાવાદના મણિનગર સ્થિત સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 34મા પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન,...

SGVP ગુરુકુલ - અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અમેરિકા ખાતે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર (સવાના) મુકામે શ્રી હનુમાન જયંતીનો અદ્ભુત...

રાજકોટની મધ્યમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં આધ્યાત્મિકતા અને ભક્તિનો અદભૂત સંગમ સર્જાયો હતો. શ્રીમદ્દ રાજચંદ્રજીના 125મા સમાધિ દિવસ નિમિત્તે યોજાયેલા ચાર...