
જલપ્લાવિત વિસ્તારોમાં યોજાયેલી પાંચમી વાર્ષિક પક્ષી ગણતરીમાં કુલ 249 પ્રજાતિનાં 4,05,702 પક્ષીની નોંધણી કરાઈ છે. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા...

જલપ્લાવિત વિસ્તારોમાં યોજાયેલી પાંચમી વાર્ષિક પક્ષી ગણતરીમાં કુલ 249 પ્રજાતિનાં 4,05,702 પક્ષીની નોંધણી કરાઈ છે. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા...

એઆઈ સમિટમાં હાજરી આપતા પહેલાં ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને જણાવ્યું કે, ભારતમાં ઝડપથી એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. દેશમાં એઆઈના 10 કરોડથી વધુ સાપ્તાહિક સક્રિય...

અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા વધુ એક ભારતીય વિદ્યાર્થીના મોતના સમાચારથી શોકની લહેર પ્રસરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુમ થયેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી...

ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં મંગળવારે વધુ એક સોનેરી પ્રકરણ ઉમેરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં...

એમ.એસ. યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિને શ્રીલંકામાં ધાર્મિક પ્રદર્શનના ભાગરૂપે કોલંબોના ગંગારામાયા મંદિરમાં દર્શન માટે...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજે વડોદરા વિચરણ દરમિયાન 13 ફેબ્રુઆરીએ પ.પૂ. પ્રમુખ સ્વામીના જન્મસ્થાન ચાણસદ ખાતે પધરામણી કરી છે.

પંડિતજીઃ બેટા, 40 વર્ષની ઉંમર સુધી તારા જીવનમાં બહુ તકલીફો આવશે.સોનુઃ પંડિતજી, 40 વર્ષની ઉંમર પછી?પંડિતજીઃ પછી તો આદત પડી જશે, સહન કરતાં શીખી જઇશ.•••

વિદેશથી આવતા નાગરિકો માટે આધારકાર્ડ કઢાવવાનું કામ હવે અઘરું બન્યું છે. આણંદના નિવાસી અધિક કલેક્ટર દ્વારા એક અત્યંત મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જે...

ગરવા ગિરનારના ખોળામાં આયોજિત મહાશિવરાત્રીના પાંચ દિવસીય મિની કુંભમેળાનું રવિવારે મધરાત્રે સાધુઓ દ્વારા મૃગીકુંડમાં શાહીસ્નાન સાથે ભક્તિમય વાતાવરણમાં સમાપન...

હવે ગરીબોને સસ્તું અનાજ આપવાની દિશામાં પણ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાકાર થઈ રહ્યું છે. જે અંતર્ગત સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) પ્રોજેક્ટ અને અન્નપૂર્તિ...