બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે, તેણે બે અલગ-અલગ હુમલામાં પાકિસ્તાની સેનાના 25 જવાનોને મારી પાડ્યા છે. ઈસ્લામાબાદે તેના જવાબમાં કોઈ મોટી કાર્યવાહી નથી કરી. છેલ્લા થોડા સમયમાં બલૂચિસ્તાનમાં હિંસામાં ઝડપથી વધારો થયો છે. BLAએ હાલના...
બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે, તેણે બે અલગ-અલગ હુમલામાં પાકિસ્તાની સેનાના 25 જવાનોને મારી પાડ્યા છે. ઈસ્લામાબાદે તેના જવાબમાં કોઈ મોટી કાર્યવાહી નથી કરી. છેલ્લા થોડા સમયમાં બલૂચિસ્તાનમાં હિંસામાં ઝડપથી વધારો થયો છે. BLAએ હાલના...
ઓસ્ટ્રિયામાં 14 વર્ષથી નીચેની વિદ્યાર્થિનીઓના હિજાબ અને બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ કાયદો નવા શૈક્ષણિક સત્રથી તમામ સ્કૂલોમાં લાગુ પડશે. ઓસ્ટ્રિયાએ હિજાબ અને બુરખા પર પ્રતિબંધનો કાયદો તો પહેલાં જ ઘડી નાખ્યો હતો. હવે તે લાગુ થશે....
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય લશ્કરની ત્રણેય પાંખની પ્રહાર ક્ષમતા વધારવા માટે રૂ. 1.10 લાખ કરોડનાં શસ્ત્રોની ખરીદીને DAC દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે કુલ ખરીદી પૈકી 98 ટકા શસ્ત્રોની ખરીદી દેશનાં ડિફેન્સ ઉદ્યોગો અને શસ્ત્રો બનાવતી...
ભારત-ચીનના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે બેઇજિંગમાં સરહદના મુદ્દે ચર્ચા થયાના બે દિવસ બાદ બંને દેશના સૈન્ય દ્વારા સ્થિતિની સમીક્ષા હાથ ધરાઈ હતી. જેમાં અરુણાચલ પ્રદેશ વિસ્તારમાં વાસ્તવિક અંકુશ રેખા પર શાંતિ જાળવવાના પ્રયાસો પર ભાર મુકાયો હતો. રવિવારે...
ચીને નેપાળ સરહદ સાથે જોડાયેલી તાતોપાની બોર્ડર બંધ કરી દીધી છે. આ નેપાળ માટે એક મોટો આર્થિક ઝટકો છે. બંને દેશો વચ્ચે 3 સરહદી માર્ગ છે- તાતોપાની, રસુવાગઢી અને મુસ્તાંગનો કોરલા પાસ. ભોટેકોશી નદીમાં પૂરથી રસુવાગઢી સરહદી નાકાના ટિમુરે બજાર, કસ્ટમ...
દક્ષિણ દિલ્હીના મોતીબાગ - સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની ઈમારત તૂટી પડતાં અફરાતફરી મચી હતી. કાટમાળ નીચે દટાતાં સાતનાં મોત થયાં છે અને સંખ્યાબંધને ગંભીર ઈજા થઈ છે. સત્તાવાળાઓ દ્વારા 25થી 30 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા. તૂટી પડેલી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના કાર્યકાળ નિમિત્તે ભાજપ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ કરશે. પશ્ચિમ બંગાળમાં આ અભિયાન બૂથસ્તરથી લઈ જિલ્લાસ્તર સુધી યોજાશે. રાજ્ય ભાજપ પ્રમુખ અને રાજ્યસભા સભ્ય શમિક ભટ્ટાચાર્યએ...
જમ્મુ-કાશ્મીરમાં સેનાની સંખ્યા ઘટી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધમપુર અને કઠુઆ જિલ્લાના કેટલાક ભાગોમાં ઉગ્રવાદ અને આતંકવાદ વિરોધી જવાબદારીઓ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ને આપવામાં આવી શકે છે. અત્યારે આ જવાબદારી સેના નિભાવે છે. શરૂઆતમાં...
કડીના સૂરજ ગામે જન્માષ્ટમીના મેળાની મજા બાદ રાત્રે તળાવમાં નહાવા પડેલા ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. ત્રણેય મિત્રો મોડી રાત્રે ઘરે પરત ન ફરતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી, જેમાં તળાવમાં એક મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. પોલીસ...