
આજકાલ ઘડિયાળના કાંટે ચાલતી દોડધામભરી જિંદગીમાં બાળકોને સાચું શીખવવા માટે શાંતિથી સમજાવવાની ધીરજ લોકો પાસે નથી રહી. એમાંય બાળકો જ્યારે આપણી વાત ન માનતાં...

આજકાલ ઘડિયાળના કાંટે ચાલતી દોડધામભરી જિંદગીમાં બાળકોને સાચું શીખવવા માટે શાંતિથી સમજાવવાની ધીરજ લોકો પાસે નથી રહી. એમાંય બાળકો જ્યારે આપણી વાત ન માનતાં...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

બનાસકાંઠાના વડગામના મુક્તેશ્વર મઠના મહામંડલેશ્વર સાધ્વી જયશ્રીગીરીના પાલનપુર ગૌરીસદન સ્થિત મકાન ઉપર પોલીસ અને એલસીબીએ ૨૮મી જાન્યુઆરીએ દરોડો પાડીને રૂ....
વૈષ્ણવ સંપ્રદાયમાં સૌપ્રથમ વખત ઐતિહાસિક પુષ્ટિ મહાપર્વ મહોત્સવ જૂનાગઢ ખાતે યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત વૈષ્ણવ ગૌરથ દ્વારા શ્રી યમુના યાત્રા સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાના ૧૧૧ શહેરો તથા ૧૦૦૦થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં વિહાર કરી આગામી ૧૩ ફેબ્રુઆરીએ પુષ્ટિ...

વિસ્થાપિત પંડિતોના પુનર્સ્થાપનથી લઈને મહારાજા હરિ સિંહના જન્મદિનની જાહેરાત લગી

વલ્લભ વિદ્યાનગરની ભૂમિ પર ૬૮મા પ્રજાસત્તાક પર્વના મંગલ પ્રભાતે રાજ્યપાલ ઓ. પી. કોહલીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડે...

જોબ કરતા લોકો માટે ઓફિસ અવર્સ દરમિયાન બ્રેક લઇને ચા-નાસ્તો કરવો સામાન્ય બાબત છે. મોટા ભાગે કર્મચારી તેના પર થતા ખર્ચનો હિસાબ પણ રાખતા નથી. જોકે બ્રિટનમાં...

દુનિયામાં ઘણાં રહસ્યો એવા છે કે જે આજે પણ વણઉકેલ છે. આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી પણ તેનો તાગ મેળવી શક્યા નથી. તમિળનાડુના મહાબલિપુરમમાં આવેલા રહસ્યમય...
ભારતીય જળસીમામાંથી માછીમારોને બોટ સાથે ઉઠાવી જવાનો સિલસિલો પાકિસ્તાન મરિન દ્વારા ચાલુ રહ્યો છે ત્યારે પ્રજાસતાક પર્વના દિવસે જ પાકિસ્તાન મરિને વધુ ૬૦ ભારતીય માછીમારોને ૧૦ બોટ સાથે બંદૂકના નાળચે ઉઠાવી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેથી માછીમાર...

મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઇદ વિરુદ્ધ આખરે અમેરિકાના દબાણ બાદ પાકિસ્તાને કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે.