
ગયા વર્ષની ૮ નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ની ચલણી નોટો પર પ્રતિબંધ લાદવાનો જે કુખ્યાત નિર્ણય જાહેર કર્યો હતો તે ભારતીય...

ગયા વર્ષની ૮ નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ની ચલણી નોટો પર પ્રતિબંધ લાદવાનો જે કુખ્યાત નિર્ણય જાહેર કર્યો હતો તે ભારતીય...

શનિવાર ૧૧ માર્ચના દિવસે નીસડન મંદિરના હુલામણા નામે પ્રસિદ્ધ લંડનના નીસડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે આઠમો વાર્ષિક આંતરરાષ્ટ્રીય મહિલાદિન ઉજવવા...

આ અહેવાલ - નક્કી કરાયેલા અનુમાન પ્રમાણે ખોસલા-પંચમાં બન્યું તેવો - નથી. નેહરુને રાજી રાખવા માટે શાહનવાઝ-સમિતિએ અહેવાલ તૈયાર કર્યો તેવું પણ નથી. નવી દિલ્હીની...

ફિલ્મ મેકર કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર તળે બનેલી ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’સાચા અર્થમાં રોમકોમ મૂવિ છે. ‘હમ્પ્ટી શર્માકી...’ના જ ડિરેક્ટર શશાંક ખેતાન...

આપણે સહુ માનીએ છીએ કે પીવાનું ચોખ્ખુ પાણી સ્વાસ્થય માટે સારું છે પણ નવાં સંશોધનો કહે છે કે આપણા આરોગ્યની સુરક્ષા માટે થોડી અશુદ્ધિ પણ જરૂરી છે. દરેકને...

આ સવાલ પણ ઉત્તર પ્રદેશના પરિણામોની આડ પેદાશ છે! જો ઉત્તર પ્રદેશમાં ભાજપ ફત્તેહ મેળવે તો ગુજરાતમાં ઓક્ટોબર-ડિસેમ્બરમાં સમયસર થનારી વિધાનસભા ચૂંટણી વહેલા...

ભાજપના હાથે કારમી હાર વહોર્યા પછી વિદાય લઈ રહેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે પાર્ટીના પરાજ્ય અંગે કટાક્ષ કરતાં કહ્યું હતું જનતાને અમે બનાવેલા...
પાંચ રાજયોની ચૂંટણીના પરિણામ આવવાનું શરૂ થયું તે સાથે જ સોશિયલ મીડિયા પર પણ રેકોર્ડબ્રેક સંખ્યામાં સંદેશાઓ ફરવાની શરૂઆત થઇ ગઇ હતી. સૌથી વધુ ટાર્ગેટ અખિલેશ યાદવ અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જોડી પર કરાયો હતો.

ભાજપે ૧૯૯૧થી ૨૦૧૭ સુધીમાં રામમંદિર લહેરથી મોદી લહેર સુધીની સફર કાપી છે. ૧૯૯૧માં રામમંદિરની લહેરને કારણે ઉત્તર પ્રદેશમાં પહેલી વાર ભાજપનો કેસરિયો લહેરાયો...
• ગુજરાત સમાચાર- એશિયન વોઈસ તથા સ્થાનિક સંસ્થાઓના ઉપક્રમે ‘એ ટ્રીબ્યુટ ટુ મધર્સ’ માયા દીપકને સંગ મધર્સ ડે નિમિત્તે માતૃવંદના કાર્યક્રમનું રવિવાર તા.૨૬-૩-૧૭ સાંજે ૫.૩૦ વાગે ધ ભવન - ભારતીય વિદ્યા ભવન, 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન...