
ચાળીસની વય પછી મોટા ભાગની મહિલાઓમાં શારીરિક સ્તરે પ્રજનન ક્રિયા સંક્રમણ કાળમાંથી પસાર થવા લાગે છે. તેનાથી મેટાબોલિઝમ, ભોજનને ઊર્જામાં બદલવાની ક્ષમતા, શરીરને...
વિશ્વનાં સૌથી વયોવૃદ્ધ મહિલા ઈથેલ કેટરહેમે 21 ઓગસ્ટે તેમનો 116મો બર્થ ડે મનાવ્યો હતો. બ્રાઝિલના ઈનાહ કેનબેરો લુકાસનાં મૃત્યુ બાદ ઈથેલનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવાયું છે.
નેપાળમાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો અમિતાભ મઠ દુનિયાના એક માત્ર મહિલા મઠ તરીકે આગવી નામના ધરાવે છે. પિતૃસત્તાત્મક બૌદ્ધ મઠોની દુનિયામાં તેનું અલગ સ્થાન છે. એક સમયે આ મઠમાં લોકો મુકત રીતે આવનજાવન કરી શકતા પરંતુ પાંચ વર્ષ પહેલા કોરોના મહામારી આવતા...
ચાળીસની વય પછી મોટા ભાગની મહિલાઓમાં શારીરિક સ્તરે પ્રજનન ક્રિયા સંક્રમણ કાળમાંથી પસાર થવા લાગે છે. તેનાથી મેટાબોલિઝમ, ભોજનને ઊર્જામાં બદલવાની ક્ષમતા, શરીરને...
આપબળે આગળ વધેલી અમેરિકાની ટોપ-100 મહિલા ધનિકોની યાદીમાં ઇન્દ્રા નૂયી અને જયશ્રી ઉલ્લાલ સહિત ચાર ભારતીય મૂળની મહિલાઓને સ્થાન મેળવ્યું છે. તમામની સંયુક્ત...
માતા પણ સિનેમામાં કામ કરતી હોય અને પુત્રી પણ સિનેમામાં કામ કરતી હોય એમાં કાંઈ નવાઈ નથી. રૂપેરી પરદે ચમકેલી કેટલીયે માતા અને પુત્રીઓની બેલડી જોવા મળશે.
અમેરિકાનાં આ 90 વર્ષીય વૃદ્ધાએ 74 વર્ષની કારકિર્દીમાં એક પણ રજા લીધી નથી. મેક્બા મેબેન નામનાં મહિલા ગયા મહિને ડિલાર્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી નિવૃત્ત...
અમેરિકાની 100 સેલ્ફ-મેડ અમીર મહિલાઓની યાદીમાં ચાર ભારતીય મહિલાઓએ સ્થાન મેળવ્યું છે. ‘ફોર્બ્સ’ની આ યાદીમાં સિન્ટેલ કંપનીનાં નીરજા સેઠીનો પણ સમાવેશ થાય છે.
તામિલનાડુનાં નર્સ કથિઝા બીબીએ અનોખો વિક્રમ નોંધાવ્યો છે. ગયા મહિના નિવૃત્ત થયેલાં કથિઝા બીબીએ 33 વર્ષની કારકિર્દીમાં 10 મહિલાઓની પ્રસૂતિ કરાવી છે, અને...
મેકઅપ પ્રોડક્ટસની વાત કરીએ તો એમાં લિપસ્ટિક એક એવી વસ્તુ છે જે પ્રથમ ક્રમે આવે છે. મેકઅપ ભલે પ્રસંગને ધ્યાનમાં રાખીને થતો હોય, પરંતુ લિપસ્ટિક એવરગ્રીન...
આજકાલ યુવાપેઢીમાં બીડેડ જવેલરીનો ક્રેઝ જોવા મળે છે. બીડ્સનો અર્થ થાય વિવિધ પ્રકારના મોતી, જે અલગ અલગ આકાર અને રંગના હોય છે. આને દોરામાં પરોવીને તમે કોઇ...
એમ કહેવાય છે કે માતા બન્યાં વિના સ્ત્રી અધૂરી ગણાય છે, દરેક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાની ખ્વાહિશ ધરાવે છે. જોકે, આજકાલ કારકીર્દિને વધુ મહત્ત્વ અપાય છે, લગ્નો...
લગ્નનાં પાંચ વર્ષ પછી ઘેર ઘોડિયું બંધાય અને હજુ તો પુત્રજન્મની ખુશાલી મનાવાઇ રહી હોય એવામાં યોગ્ય તબીબી ઇલાજના અભાવે નવજાત દીકરાનું મૃત્યુ થઈ જાય........