
ભારતની પ્રતિષ્ઠિત જેએનયુ (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)ના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે પ્રો. શાંતિશ્રી ધુલિપુડી પંડિતની નિમણૂક કરાઈ છે. શાંતિશ્રી પંડિત...
ઘર એક એવી જગ્યા છે જ્યાં તમે પ્રવેશો એટલે, ત્યાંની હવા તમારી લાગણી બદલી શકે. આ વાત અક્ષરશઃ સાચી છે. સ્વચ્છ ઘર એક સારી વાત છે, પરંતુ સુગંધિત ઘર એ સોનામાં સુગંધનો અનુભવ છે. સુગંધિત ઘર આખા દિવસના થાકને દૂર કરી મનોમન શાંતિ આપે છે. ઘરની સુગંધ એ ઘરનું...
નોર્વેની રાજધાની ઓસ્લોના સિટી હોલમાં યોજાયેલા સમારોહમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.

ભારતની પ્રતિષ્ઠિત જેએનયુ (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)ના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે પ્રો. શાંતિશ્રી ધુલિપુડી પંડિતની નિમણૂક કરાઈ છે. શાંતિશ્રી પંડિત...

ન્યૂઝીલેન્ડનાં એક ગર્ભવતી પત્રકારને તેના જ દેશે કોરોના મહામારીના કારણસર આશ્રય ન આપતાં તેણે દુનિયામાં હરીફરીને મહિલાઓ પર અત્યાચારો માટે કુખ્યાત તાલિબાનો...

મા તે મા, બીજા બધા વગડાના વા, ઇશ્વર બધે જ હાજર નથી રહી શકતો માટે તેણે માતાનું સર્જન કર્યું છે... આવી બધી ઉક્તિઓનો અર્થ સમજવા માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનની...

દરેક મહિલાની ત્વચાનો પ્રકાર અલગ હોય છે અને બજારમાં ત્વચાના પ્રકાર મુજબ બ્યૂટી પ્રોડક્ટ્સ મળે છે.

૩૦ની વય પાર કરી લીધા પછી મહિલાઓમાં અનેક પ્રકારનાં પરિવર્તન જોવા મળે છે. આ દરમિયાન તેમનાં હાડકાં નબળાં થવા લાગે છે.

પાંચ બાળકોની ૩૭ વર્ષીય સિંગલ માતા અસિમા નઝિરને જીવનમાં પરિવર્તન લાવનારી મિલેનિયમ પોઈન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સ્કોલરશિપની વિજેતા જાહેર કરવામાં આવી છે. હવે તેઓ...

સ્કિનને ગ્લોઈંગ બનાવવા અનેક મહિલાઓ દર મહિને બ્લીચ કરાવે છે. તેનાથી ત્વચા પર જામેલી ગંદકી તથા ટેનિંગની સાથે અણગમતા વાળનો રંગ તો હળવો થઈ જાય છે, પણ કેમિકલ્સથી...

એક મુસ્લિમ યુવતી અને તેના પરિવારજનોનો સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ આશ્ચર્ય પમાડે તેવો છે. આ જ કારણ છે કે ઇસ્મત શેરવાનીએ એમ.એ. સંસ્કૃત વ્યાકરણમાં ૭૫ ટકા...

તમારા વાળનો ગ્રોથ અટકી ગયો છે? વાળ ડલ અને નબળા થઇ ગયા છે, હેર ફોલ થઇ રહ્યો છે? તો બની શકે કે તમે જે આહાર લઇ રહ્યાં છો એમાં જરૂરી વિટામિન્સના પ્રમાણની ઉણપ...

કુવૈત સિટીનો આ ફોટોગ્રાફ શહેરના સૌથી ઊંચા અલ હમરા ટાવર પરથી લેવાયો છે.