
‘નાયકા’ના ફાલ્ગુની નાયર ભારતીય મહિલા બિલિયોનેર્સની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે, પરંતુ તેઓ માદરે વતનને ભૂલ્યાં નથી. ‘ફોર્બ્સ’ના ટોપ-૧૦૦ પાવરફૂલ બિઝનેસ...
ઘર એક એવી જગ્યા છે જ્યાં તમે પ્રવેશો એટલે, ત્યાંની હવા તમારી લાગણી બદલી શકે. આ વાત અક્ષરશઃ સાચી છે. સ્વચ્છ ઘર એક સારી વાત છે, પરંતુ સુગંધિત ઘર એ સોનામાં સુગંધનો અનુભવ છે. સુગંધિત ઘર આખા દિવસના થાકને દૂર કરી મનોમન શાંતિ આપે છે. ઘરની સુગંધ એ ઘરનું...
નોર્વેની રાજધાની ઓસ્લોના સિટી હોલમાં યોજાયેલા સમારોહમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.

‘નાયકા’ના ફાલ્ગુની નાયર ભારતીય મહિલા બિલિયોનેર્સની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે, પરંતુ તેઓ માદરે વતનને ભૂલ્યાં નથી. ‘ફોર્બ્સ’ના ટોપ-૧૦૦ પાવરફૂલ બિઝનેસ...

પીસીઓડી હવે નાની વયની યુવતીઓને પણ થવા લાગ્યું છે અને તેની અસર તેમના શરીરની સાથે મન-મગજ પર પણ પડે છે. પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમનું મુખ્ય...

સાડી એવો પોશાક છે જે ફોર્મલ અને પારંપરિક બંને પ્રકારનો લુક આપી શકે છે. સાડીના લુકનો મોટો આધાર એની સાથે પહેરાતા બ્લાઉઝ પર હોય છે. આકર્ષક અને ગ્લેમરસ ડિઝાઇનર...

સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને જાણીતાં ધારાશાસ્ત્રી પ્રીતિબહેન મહેતાએ કાનૂની સામાયિક ‘ઈન્ડિયા બિઝનેસ લો જર્નલ ૨૦૨૧’ની યાદીમાં ટોચના ૧૦૦ ભારતીય ધારાશાસ્ત્રીઓની...

ભારતની હરનાઝ સંધુ મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને જગતભરમાંથી પ્રશંસા મેળવી રહી છે. દુનિયાની આ સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધા પ્રત્યે લોકોમાં ભારે આકર્ષણ રહે છે,...

‘ફોર્બ્સ’ દ્વારા જારી થયેલી વિશ્વની ૧૦૦ શક્તિશાળી મહિલાઓની યાદીમાં સતત ત્રીજા વર્ષે નાણાપ્રધાન સીતારામને સ્થાન મેળવ્યું છે. વર્ષ ૨૦૨૧ માટે જારી થયેલી યાદીમાં...

ચંદીગઢમાં ૩ માર્ચ, ૨૦૦૦માં જન્મેલી હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સનો તાજ મેળવીને ઈતિહાસ રચ્યો છે. ભારત માટે છેલ્લે ૨૧ વર્ષ પહેલાં લારા દત્તાએ મિસ યુનિવર્સનો...

આઉટફિટને મેચિંગ લિપસ્ટિક, નેઇલ પોલિશ, એરિંગ્સ વગેરે ખરીદવા આપણે કેટલી મહેનત કરીએ છીએ, પરંતુ હેર બ્રશ ખરીદવા આટલી મહેનત ક્યારેય કરતાં નથી. તમારા લુક માટે...

નિરાશા, હતાશા, ઉદાસી જેવા ભાવોથી બચવું કોઇ પણ વ્યક્તિ માટે મુશ્કેલ છે કેમ કે આ બધું આપણા જીવનનો એક હિસ્સો છે. દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક તો ઉદાસી કે...
સ્વિડનનાં પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળીને ઇતિહાસ રચ્યાના ગણતરીના કલાકોમાં જ - ૨૪ નવેમ્બરે મેગ્દલિના એન્ડરસને હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું. કારણ એ હતું કે તેમણે વડા પ્રધાન પદ સંભાળ્યું તેની બંધારણીય કાયદેસરતા સામે સવાલ ઉઠાવાયા...