સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7,000 સ્ટેપ્સ પૂરતાં

ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. 

સ્માર્ટ થાળીઃ અડધો ભાગ શાકભાજી, બાકી સરખા ભાગે કાર્બ્સ અને પ્રોટીન

ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી મેળવે છે. અને આ જ કારણસર મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીનું પ્રમાણ વધી...

વિજ્ઞાનીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે, ટાલ વાળા લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગવાનું જોખમ વધુ છે અને તેમનું મોત પણ કોરોનાથી થવાની શક્યતા ઊંચી છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું...

કોરોનાની દવા કોરોનિલ બનાવીને બજારમાં મૂક્યા પછી સરકારે આ દવા પર પ્રતિબંધ મૂકતાં યોગગુરુ બાબા રામદેવ કંપની પતંજલિ આયુર્વેદે હવે ફેરવી તોળ્યું છે. આ દવાને...

દરરોજ દાળ ખાવાથી કેન્સર જેવી બીમારીથી બચી શકાય છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હૃદયરોગ અને મેદસ્વિતા જેવી સમસ્યામાં પણ દાળથી ફાયદો થાય છે. તાજેતરમાં કરાયેલા સંશોધનના...

એક સ્ટડી અનુસાર પરિવારનો વિખવાદ કે ખટરાગ લાંબે ગાળે વ્યક્તિના આરોગ્ય માટે અત્યંત જોખમી પુરવાર થાય છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના...

સડન કાર્ડિયાક અરેસ્ટની સ્થિતી કોઇ પણ વ્યકતિ માટે જીવલેણ સાબિત થઇ શકે છે કારણ કે તેમાં હૃદય અચાનક જ કામ કરવાનું બંધ કરી દે છે. હાર્ટ ડિસીઝથી થતાં મૃત્યુમાં...

સામાન્ય રીતે ૫૦થી ૬૦ વર્ષની વચ્ચે ટાઈપ-૨ ડાયાબિટીસનું નિદાન થતું હોય છે પરંતુ, તેની શરુઆત તો ઘણા વર્ષો અગાઉ થઈ હોય છે. આઠ વર્ષની વયના નાના બાળકો પણ ડાયાબિટીસના...

અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીના ડેટા પરથી વિજ્ઞાનીઓએ તારણ કાઢ્યું છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે ૧૫૦ મિનિટ કસરત કરે છે તેમનું...

અમેરિકાની અગ્રણી ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું છે કે તેણે ઓક્સફર્ડ યુનિવસટીના સહયોગમાં વિકસાવાઇ રહેલી કોરોના વાઇરસ રસીના બે બિલિયન ડોઝનું ઉત્પાદન...

 NHS દ્વારા કરાયેલા તાજેતરના અભ્યાસમાં જણાયું છે કે કોવિડ-૧૯ની બીમારીમાંથી સાજા થયેલા એશિયનોના પ્લાઝમા એન્ટિ-બોડીઝથી વધુ સમૃદ્ધ હોવાથી લોકોના જીવન બચાવવાની...



to the free, weekly Gujarat Samachar email newsletter