
સમસ્ત વિશ્વના દેશો કોરોના સામે લડી રહ્યા છે. વિશ્વમાં વસ્તીના આંકડાની રીતે જોઇએ તો બીજા નંબર પર હોવા છતા ભારતે કોરોના વાઇરસના ફેલાવાને જે રીતે રોક્યો છે,...
તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
સમસ્ત વિશ્વના દેશો કોરોના સામે લડી રહ્યા છે. વિશ્વમાં વસ્તીના આંકડાની રીતે જોઇએ તો બીજા નંબર પર હોવા છતા ભારતે કોરોના વાઇરસના ફેલાવાને જે રીતે રોક્યો છે,...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૧૧ એપ્રિલથી અમલી બને તે રીતે આંશિક છૂટછાટો સાથે લોકડાઉન ખોલવાની જાહેરાત કરી છે પરંતુ, યુકેમાં મૃત્યુઆંક ૩૧,૮૦૦થી પણ વધ્યો છે...
યેલ યુનિવર્સિટીના સંશોધકોએ સ્મોકરના કપડાંને કેન્દ્રમાં રાખીને તદ્ન અલગ સંશોધન કર્યું છે. સંશોધન પ્રમાણે જે લોકો સતત સ્મોકિંગ કરે છે એવા લોકોનો સમુહ એકઠો...
જો વ્યક્તિમાં વિટામીન-ડી ઓછું હોય તો કોવિડ-૧૯થી સંક્રમિત થયા બાદ મૃત્યુ થવાનું જોખમ વધી જતું હોવાનું તારણ અભ્યાસના આધારે રજૂ થયું છે.
વિશ્વમાં સંક્રમણ ફેલાવનાર આ નોવેલ કોરોના વાઈરસમાં જૈવિક વિવિધતા જોવા મળી છે. યુનિવર્સિટી કોલેજ લંડનના વૈજ્ઞાનિકોના સંશોધનમાં જણાયું છે કે કોરોનાવાઈરસ હવે...
કોરોના સંક્રમણનો પ્રભાવ બે વર્ષ સુધી વર્તાતો રહેશે અને વિશ્વની બે તૃતિયાંશ વસતીનું રસીકરણ નહીં થાય ત્યાં સુધી સંક્રમણ નિયંત્રણમાં આવવાની શક્યતા નથી. નિષ્ણાતોના...
કોરોના વાઈરસ મહામારી દરમિયાન લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવા માટે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના પ્લેટફોર્મ ‘એવરી માઈન્ડ મેટર્સ’ મારફત નવી સલાહ જારી કરવામાં...
કોરોના વાઈરસના કારણે લાખો લોકો ઘરમાં લોકડાઉન છે ત્યારે સેંકડો લોકો માનસિક આરોગ્ય સેવાઓ મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે. Mind ચેરિટીના સંશોધન અનુસાર ગત બે સપ્તાહમાં...
કોરોના વાઇરસ મહામારીના કારણે લોકડાઉનનો સમય છે. કામકાજી લોકો પાસે ઘરમાં બેસી રહેવા અથવા ઘેર બેસીને કામ કરવા કરવા સિવાય વિશેષ પ્રવૃત્તિ રહી નથી. આવા સમયે,...
પેશન્ટને કોવિડ-૧૯ છે કે નહીંં? તેનો રિપોર્ટ ૧૫ કલાકની જગ્યાએ હવે ૧૫ જ મિનિટમાં જાણી શકાશે. એટલું જ નહીં, રિપો ર્ટ કાઢવા પાછળ માત્ર રૂ. ૫૦નો જ ખર્ચ થનારો છે. સુરતની SVNITના એશાઇન (ASHINE) ઇન્ક્યુબેશન સેન્ટરના વડા ડો જ્યોતિર્મય બેનર્જી અને ચાર...