બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

સ્વસ્થ અને નિરોગી રહેવા કિડનીની કાળજી લો...

કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (‘હૂ’)ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને એવી ચેતવણી ઉચ્ચારી છે કે કોવિડ-૧૯ની સામે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થવામાં હજુ ઘણો...

NHS દ્વારા સાઉથ એશિયન લોકોને તેમને ટાઈપ-૨ ડાયાબિટીસ થવાનું જોખમ છે કે કેમ તે જાણવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. આ માટે ડાયાબિટીસ યુકે દ્વારા આયોજિત ‘Know...

કોરોના વાઈરસ બીમારીમાંથી સાજા થયેલા એશિયનોને તેમના બ્લડ પ્લાઝમાનું તાકીદે દાન કરવા દ્વારા અનુરોધ કરાયો છે. એશિયનોને એન્ટિબોડીઝથી ભરપૂર પ્લાઝમા હોવાની વધુ...

ગુજરાત સ્થિત દેશની ટોચના ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ જણાવ્યું છે કે કંપનીએ કોરોનાની રસીની પહેલા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરી કરી લીધી...

ઠંડા દિવસોમાં બજારમાં જોવા મળતાં શક્કરિયાં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. શક્કરિયાં સ્વાદના કારણે તો લોકોને ભાવતાં જ હોય છે પરંતુ એ પણ હકીકત છે કે સ્વાસ્થ્ય...

ઈમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા ૧૦૦,૦૦૦થી વધુ વોલન્ટીઅર્સને સાંકળતા અભ્યાસના તારણ અનુસાર ૧૩ જુલાઈ સુધીમાં ઈંગ્લેન્ડના ૬ ટકા અથવા તો ૩.૪ મિલિયન લોકો કોવિડ-૧૯...

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા વયસ્કોને સારું ભોજન કરવા, વજન ઘટાડવા અને સક્રિય બની રહેવા પ્રોત્સાહિત કરવા ‘બેટર હેલ્થ’ નામના નવા વયસ્ક આરોગ્ય અભિયાનનો મોટા પાયે આરંભ કરાયો છે. આરોગ્યપ્રદ આહાર અને વધુ કસરત કરવાના પગલાં લઈને તમામ લોકો લાભ...

લંડનમાં અને વિશેષ તો બરોઝમાં કામકાજને કોરોના વાઈરસથી ભારે માર પડ્યો છે ત્યારે માનસિક આરોગ્ય સેવાઓ સમક્ષ જનારા લોકોના વલણમાં ભારે બદલાવ જોવાં મળે છે. કેપિટલના...



to the free, weekly Gujarat Samachar email newsletter