
સરે અને સાઉધમ્પ્ટન યુનિવર્સિટીઓ દ્વારા અભ્યાસમાં જે લોકો વધુપડતા વજન અથવા સ્થૂળતા ધરાવતા હોય તેમ જ ત્વચાનો રંગ ઘેરો હોય તેમને કોવિડ-૧૯નો ચેપ લાગવાનું જોખમ...
તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
સરે અને સાઉધમ્પ્ટન યુનિવર્સિટીઓ દ્વારા અભ્યાસમાં જે લોકો વધુપડતા વજન અથવા સ્થૂળતા ધરાવતા હોય તેમ જ ત્વચાનો રંગ ઘેરો હોય તેમને કોવિડ-૧૯નો ચેપ લાગવાનું જોખમ...
ઉનાળામાં કેરીની આ મોસમમાં અબાલ-વૃદ્ધ સૌને કેરી પ્રિય હોય છે. જોકે કેરીમાં શુગરનું પ્રમાણ ઊંચું હોવાથી ડાયાબિટીસ - મધુપ્રમેહના દર્દીઓ લોહીમાં શર્કરા વધી...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આજે જાણો કાનની પીડા વિશે.
રોજ સવારે એક નાનો બાઉલ પલાળેલા ચણા ખાવાથી અનેક બીમારી સામે રક્ષણ મળે છે. ચણામાં વિવિધ પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે જેથી તેનું સેવન કરવાથી ફાયદો...
કોરોના વાઇરસ મહામારીને પગલે વિશ્વભરમાં લાંબા સમય સુધી તેની આડઅસર જોવા મળશે. એક અભ્યાસ મુજબ દુનિયાભરના લોકોમાં, ખાસ કરીને નબળા લોકોમાં લાંબા સમય સુધી માનસિક...
આપણી કોમ્યુનિટીઓ શા માટે કોવિડ-૧૯થી ભારે ખતરામાં છે તે શોધવામાં વૈજ્ઞાનિકોને મદદ મળે તે અભ્યાસ માટે જોડાવા બ્રિટિશ એશિયનોને અનુરોધ કરવામાં આવ્યો છે. ક્વીન...
સરકારને સુપરત કરાયેલા અભ્યાસ અનુસાર BAME (બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક) બ્રિટિશરોમાં ડાયાબિટીસનો દર ઘણો ઊંચો હોવાથી તેમને કોરાના વાઈરસનો ચેપ લાગે...
અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થના વૈજ્ઞાનિકોના નવા સંશોધનમાં જણાવાયું છે કે, વાતચીત કરવાથી મ્હોંમાંથી ફેલાતા કોરોના વાઇરસના સૂક્ષ્મ કણો હવામાં ૮ મિનિટથી...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
સ્વસ્થ શરીર માટે આપણને ખનીજ, વિટામિનની સાથેસાથે કેટલાંય પોષકતત્ત્વની પણ જરૂરિયાત હોય છે. જો શરીરમાં ખનીજ, વિટામિન કે પોષકતત્ત્વોની કમી સર્જાય તો શરીરને...