મગજને પીડાના સંકેતો ન પહોંચે તે માટે ‘પેઈન સ્પોન્જ’ વિકસાવાશે

આપણને કોઈ ઈજા થાય અને તેની પીડા સમજાય તે પહેલા મગજને તેના સિગ્નલ્સ પહોંચે છે અને તે પછી પીડાનો અનુભવ થાય છે. આપણે પીડા દૂર કરવા પેઈનકિલર્સનો સહારો લઈએ છીએ

સપ્તાહમાં 4 વાર નાળિયેર પાણી પીવાના 6 ફાયદા

ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ શકે છે?

હાર્ડ ડ્રાઈવમાં જેમ ફોટોગ્રાફનો સંગ્રહ થાય છે અને તે ચોક્કસ સ્પેસ રોકે છે તેવી જ રીતે ભાષા પણ મગજમાં અમુક પ્રમાણમાં સ્પેસ રોકે છે. જોકે મગજની મેમરી સ્પેસ...

દરરોજ અડધી મૂઠી અખરોટનું સેવન ટાઇપ-ટુ ડાયાબિટીસનું જોખમ ઘટાડતું હોવાનું તાજેતરના અભ્યાસમાં જણાયું છે. ૩૪ હજાર કરતાં પણ વધારે અમેરિકીઓને આવરી લેતા આ અભ્યાસના...

વાયુ પ્રદૂષણની વૈશ્વિક કટોકટી દુનિયામાં અને ખાસ કરીને સાઉથ એશિયામાં બાળકો પર સૌથી વધુ અસર કરી રહી છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર (SOGA) ૨૦૧૯ના મહત્ત્વપૂર્ણ અભ્યાસ...

છેલ્લા કેટલાક દિવસોમાં ટેક કંપનીઓએ એવા ગેઝેટ્સ લોન્ચ કર્યા છે જે શરીરની અંદર આકાર લઇ રહેલી કોઇ પણ સમસ્યાને ઓળખીને તત્કાળ એલર્ટ કરી દે છે. તબીબી નિષ્ણાતોના...

બ્રિટનમાં દર વર્ષે ખરાબ આહારની આદતોનાં કારણે લગભગ ૯૦,૦૦૦ લોકો મોતને ભેટે છે. અભ્યાસ અનુસાર આ રીતે મોત થતાં હોય તેવા મુખ્ય ૨૦ દેશની યાદીમાં યુકે ૧૮મા, ચીન...

વિશ્વમાં પહેલી વાર એચઆઇવી પોઝિટિવ મહિલા ડોનરની કિડની એચઆઇવી પોઝિટિવ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. આ ઓપરેશન ચાલુ અઠવાડિયે જ બાલ્ટીમોરની જોન હોપકિન્સ...

તબીબી અભ્યાસના તારણ અનુસાર જે લોકો નિયમિતપણે થોડી માત્રામાં બદામ-કાજુનું સેવન કરે છે તેમને હૃદયના ધબકારાની અનિયમિતતાની તકલીફ થવાની સંભાવના ઘટી જાય છે....



to the free, weekly Gujarat Samachar email newsletter