
કોઈ પણ વ્યક્તિનાં જન્મ સાથે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ નિશ્ચિત હોય છે અને વૃદ્ધાવસ્થાની વાત કરીએ તો શરીરમાં કરચલીઓ અને નિસ્તેજ ચહેરા સામે આવી જાય. જોકે, ‘The...
આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...
કોઈ પણ વ્યક્તિનાં જન્મ સાથે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ નિશ્ચિત હોય છે અને વૃદ્ધાવસ્થાની વાત કરીએ તો શરીરમાં કરચલીઓ અને નિસ્તેજ ચહેરા સામે આવી જાય. જોકે, ‘The...
દરરોજ લીલાં પાંદડા ધરાવતો સેલડ લેવાથી વૃદ્ધ લોકોની યાદશક્તિમાં વધારો થતો હોવાનું એક અભ્યાસના તારણો જણાવે છે. શિકાગોમાં રશ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના સંશોધકો...
વિશ્વભરમાં ૨૦૧૮ માટે ફિટનેસ ટ્રેન્ડ્સની ટોપ-૧૦ યાદીમાં યોગનો પણ સમાવેશ થયો છે. અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસીન (ACSM) દ્વારા કરાયેલા ‘Worldwide Survey...
કેન્સરને મૃત્યુનો પર્યાય માનવામાં આવે છે પરંતુ, લાઈફસ્ટાઈલમાં આઠ મામુલી ફેરફાર કરવાથી કેન્સરથી થતાં મૃત્યુમાં લગભગ ૪૦ ટકા મૃત્યુ અટકાવી શકાય છે અને દર...
લાખો લોકોની ભીડમાં પણ એકલાં હોવું તે સ્થિતિ આરોગ્ય માટે એટલી જ ખરાબ છે, જેટલી દિવસમાં ૧૫ સિગારેટ ફૂંકી જવી અથવા મેદસ્વિતાનો ભોગ બનવું. નવ મિલિયન લોકો એકલતાનો...
બ્રેકફાસ્ટ અને લંચને ભરપૂર મહત્વ આપનારા ઘણા લોકો ડિનરને મહત્વ ન આપીને મોટી ભૂલ કરે છે. ડિનર વ્યવસ્થિત ન કરવાથી, સમયસર ન લેવાથી, ન ખાવાની વસ્તુ ખાવાથી,...
આંકડાઓ અનુસાર બ્રિટિશ તરુણોના ૩૩ ટકાથી પણ વધુ મેદસ્વી છે, જેમાં છોકરીઓનું પ્રમાણ વધુ છે. છોકરીઓ કિશોરાવસ્થામાં વજનદાર થતી જાય છે. વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૧માં...
બે વર્ષનો કેનિલ રાતે ઠોં-ઠોં થતી ખાંસીને કારણે બરાબર સૂઈ નથી શકતો એટલે તેની મમ્મી એક ચમચી કફ સિરપ પીવડાવી દે છે. આ સિરપ પીધાની ૧૫મી મિનિટે તો કેનિલ ગાઢ...
વિશ્વમાં દર ૧લી ડિસેમ્બરે વર્લ્ડ એઈડ્સ ડે મનાવવામાં આવે છે. ૧૯૮૮માં આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. આ દિવસ દુનિયાના લોકોને HIV સામે લડત માટે સંગઠિત થવા તેમજ HIV ના દર્દીઓની સાથે હોવાની લાગણી વ્યક્ત કરવાની અને આ રોગથી મૃત્યુ પામેલા લોકોને યાદ કરવાની...
તમે ઓશીકાનાં કવર કેટલા દિવસે ધુઓ છો? કોઈ કહેશે કે પંદર દિવસે કે અઠવાડિયે. થોડાક ચોખલિયાઓ દર બે-ત્રણ દિવસે ધોતા હશે. પણ તમે ઓશીકું કેટલા દિવસે ધુઓ છો? રૂનાં...