
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો અંતર્ગત આ સપ્તાહે જાણે વાળની માવજત વિશે...
રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...
રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો અંતર્ગત આ સપ્તાહે જાણે વાળની માવજત વિશે...
જો તમારા કામના કુલ કલાકોમાં અડધાથી વધુ સમય બેસીને પસાર થતો હોય તો સાવચેત થઇ જવું જોઇએ. તમે ભલે લાંબો સમય બેસી રહેવાના સમયની ભરપાઇ અડધો કલાક સાઇકલિંગ, વોકિંગ...
અમેરિકાના વિજ્ઞાનીઓએ કોરોનાના દર્દીઓ માટે એવો રેપિડ બ્લડ ટેસ્ટ વિકસાવ્યો છે, જે દર્દીના હોસ્પિટલમાં દાખલ થયાના માત્ર એક જ દિવસમાં જણાવી દેશે કે કોની હાલત...
કોવિડ-૧૯નું આગમન થયું ત્યારે લોકોને એ ચિંતા હતી કે આ મહામારીના સંક્રમણથી બચવું કઇ રીતે? આ પછી લોકો એ વાતે ચિંતા કરતા હતા કે કોરોનાથી બચાવતી વેક્સિન ક્યારે...
અંધાપાનું જોખમ ધરાવતા હજારો-લાખો દર્દીઓ માટે આશાનું કિરણ ઉગ્યું છે. તબીબી નિષ્ણાતોએ વિકસાવેલી આ દવા આંખોની રોશની વધારવામાં તેમજ દૃષ્ટિને નબળી પડતી અટકાવવામાં...
ભારતીય પરિવારોમાં જ્યાં દૂધ પાક બનતો હશે તેઓ ચારોળીથી અવશ્ય પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. તે સિવાય દૂધ, દૂધની વાનગીઓ...
ભારતીય પરિવારોમાં જ્યાં દૂધ પાક બનતો હશે તેઓ ચારોળીથી અવશ્ય પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. તે સિવાય દૂધ, દૂધની વાનગીઓ...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો આંખની પીડા અંગે.
આપણા શરીરમાં પાણીનું ખાસ મહત્ત્વ છે કારણકે તે શરીર માટે એન્જિન ઓઈલ જેવું કાર્ય કરે છે. પાણી વિના આપણે લાંબો સમય જીવી શકીએ નહિ. વિમાનમાં પ્રવાસ કરવા દરમિયાન...