
‘વીર’ ફિલ્મના પ્રમોશન દરમિયાન ઝરીન કેટરિના જેવી દેખાતી હોવાનું બધા તેને કહેતા હતા. એ સમયને યાદ કરતાં ઝરીન તાજેતરમાં કહે છે કે, લોકો મને કેટરિના જેવી કહેતા,...
અર્જૂન રામપાલ ‘ધુરંધર’ ફિલ્મની સફળતાને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં તેણે મેજર ઇકબાલની ઉલ્લેખનીય ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાથી વધુનો વકરો કરી ચૂકી છે. અર્જૂન રામપાલે તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની ગર્લફ્રેન્ડ...
જાણીતા ગાયક ઝુબિન ગર્ગના મૃત્યુની તપાસ કરતી એસઆઈટીએ આશરે 3500 પાનાની ચાર્જશીટ દાખલ કરીને ચાર લોકો પર હત્યાનો આરોપ મૂક્યો છે. તપાસ સમિતિના તારણ મુજબ, હત્યા પૂર્વયોજિત હતી.

‘વીર’ ફિલ્મના પ્રમોશન દરમિયાન ઝરીન કેટરિના જેવી દેખાતી હોવાનું બધા તેને કહેતા હતા. એ સમયને યાદ કરતાં ઝરીન તાજેતરમાં કહે છે કે, લોકો મને કેટરિના જેવી કહેતા,...

ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ પોતાની નવી બૂક ‘ગન્સ એન્ડ થાઈઝ’ના વિમોચન વખતે મહાનાયક અમિતાભ બચ્ચનની એક્ટિંગ સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, મહાનાયક અમિતાભ...

સિમલાના વેદ વર્ધન સહાની (રણબીર કપૂર)ને બાળપણથી વાર્તાઓ સાંભળવાની અને એમાં ખોવાઈ ટેવ. પોતાની જિંદગીમાં મસ્ત રહેતો વેદ કોર્સિકામાં તારા મહેશ્વરી (દીપિકા...

ફિલ્મમેકર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘કિલિંગ વિરપ્પન’ને રિલીઝ કરવા ઉપર ૨૮મી નવેમ્બરે કોર્ટે પ્રતિબંધ લાદી દીધો છે. કુખ્યાત ચંદન ચોર વિરપ્પનની પત્ની મુત્તુલક્ષ્મીના...

કરિશ્મા કપૂર અને તેના ઉદ્યોગપતિ પતિ સંજય કપૂર વચ્ચે પરસ્પર સંમતિથી ડિવોર્સ ફાઇલ થયા હતા, પરંતુ અચાનક જુદાં જુદાં કારણોસર તેમની ડિવોર્સ પીટિશનને પાછી ખેંચવાની...

ગોવામાં યોજાયેલા ૪૬માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આર્જેન્ટિનાના ફિલ્મસર્જક પાબ્લો સિઝરે ખાસ ‘માસ્ટર ક્લાસ’ લીધા હતા. આ ફેસ્ટિવલમાં પાબ્લોએ આવતા વર્ષે...

ફિલ્મમેકર મધુરિતા આનંદ સમાજની સમસ્યાઓને લઇને શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી, ફિચર ફિલ્મ અને ટીવી શો બનાવવા માટે જાણીતાં છે. મધુરિતાની પહેલી ફિલ્મ હતી, અરબાઝ...

સંતોષ રાય નામની વ્યક્તિએ ૧૬મી જાન્યુઆરી ૨૦૦૮ના રોજ કોમેડી સ્ટાર ગોવિંદાએ તેને થપ્પડ મારીને ધમકાવવાનો પ્રયાસ કર્યો એવી ફરિયાદ પોલીસમાં કરી હતી અને બોમ્બે...

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં જેઠાલાલનું કેરેક્ટર નિભાવતાં દિલીપ જોશી વેકેશન પર યુરોપની મુલાકાતે હતા અને તાજેતરમાં પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા...
લાંબા સમયથી પોતાની આશાસ્પદ ફિલ્મ ‘પાણી’ અટકી ગયા પછી ફિલ્મસર્જક શેખર કપૂર પોતાની દિગ્દર્શક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ફિલ્મ ‘માસૂમ’ પર પાછા વળ્યા છે અને ફિલ્મની સિક્વલ બનાવવાનું વિચારી રહ્યા છે.