
રોમેન્ટિક ફિલ્મ ‘એક દુજે કે લીએ’ની જાણીતી અભિનેત્રી રતિ અગ્નિહોત્રીએ તેના પતિ સામે પોલીસમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે.
સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે.
રાણી મુખર્જીએ ‘મર્દાની-3’નું એકશન દ્રશ્યોથી શૂટિંગ શરૂ કરી દીધું છે. પહેલાં તેણે મુંબઇના પરામાં એક સ્થળે એક અઠવાડિયા સુધી શૂટિંગ કર્યુ હતું. હવે તે યશરાજ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી છે જેમાં તેણે થોડા ફાઈટ દ્રશ્યો શૂટ કર્યા છે.
રોમેન્ટિક ફિલ્મ ‘એક દુજે કે લીએ’ની જાણીતી અભિનેત્રી રતિ અગ્નિહોત્રીએ તેના પતિ સામે પોલીસમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે.
કંગના રાણાવત અભિનિત બહુ ચર્ચિત ફિલ્મ ‘ક્વીન’માં દેખાયેલી લીઝા હેડન અત્યારે અહીં યુકેમાં ધામા નાખ્યા છે.
આ ફિલ્મની વાર્તા કંઈક આવી છે.
જાણીતી કોરિયોગ્રાફર ગીતા કપૂરની રેસ ડ્રાઇવિંગના આરોપ હેઠળ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી, બાદમાં તેને જામીન મળ્યા હતા.
અત્યાર સુધી માંસાહાર આરોગનારા આમિર ખાને જાહેર કર્યું હતું કે તેણે હવે માત્ર શાકાહાર લેવાનું શરૂ કર્યું છે.
આદિત્ય પંચોલી ઘણીવાર વિવાદોમાં સપડાતો રહે છે.
વર્ષ ૨૦૦૪માં બનેલી બહુચર્ચિત ‘અબ તક છપ્પન’ની આ સીક્વલ ફિલ્મ છે.
રીલ લાઇફમાં સામાન્ય લોકોને પોતાનો ભોગ બનાવતા એક વિલનને રીયલ લાઇફમાં દર્શકોના વધુ પડતા પ્રેમનો ભોગ બનવું પડ્યું છે.
દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા નિર્માતા ડી. રામાનાયડુનું લાંબી બીમારી બાદ ગત સપ્તાહે નિધન થયું છે. તેઓ ૭૮ વર્ષના હતા. નાયડુએ ‘રામુડુ-ભિમુડુ’, ‘શ્રીક્રિશ્ના તુલાભારમ’ અને ‘પ્રેમનગર’ જેવી યાદગાર ફિલ્મો બનાવી હતી.
હરીદ્વારમાં ગત મહિને યોજાયેલા મહામૃત્યુંજય એકાદશ રૂદ્ર મહાયજ્ઞમાં મનીષા કોઈરાલા હાજરી હતી. જેમાં તેણે ભગવા રંગની સાડી પહેરી હતી.