હિના ખાને હિન્દુ સમુદાયની માફી માગી

ટીવી જગતની અક્ષરા અર્થાત જાણીતી અભિનેત્રી હિના ખાન કાશ્મીરની વતની છે, અને પહલગામમાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકો માટે ખૂબ દુઃખી છે. અભિનેત્રી પોતે મુસ્લિમ ધર્મી છે અને મુસ્લિમ હોવાને નાતે તેણે તમામ હિંદુ, ભારતીયોની આતંકવાદી હુમલા બદલ માફી માંગી...

અનુષ્કા-વિરાટ લંડન શિફ્ટ થશેઃ સંતાનોને લાઇમલાઇટની દૂર રાખવા માગે છે

સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે.

અમિતાભ બચ્ચને થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુમાં પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતોનો પ્રથમવાર ખુલાસો કર્યો છે. તેમણે આ ઇન્ટરવ્યૂમાં પોતાના અંગત જીવન,...

આ ફિલ્મની કથા પારિવારિક છે. પારિવારિક જીવન માણવા માટે મહેરા પરિવાર ક્રૂઝમાં વેકેશન કરવા નીકળે છે અને આ સફર દરમિયાન દરેક વ્યક્તિ પોતાનો આત્મા શોધે છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter