- 31 May 2016

ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા સુરેશ ચટવાલનું લાંબી બીમારી પછી ૩૦મી મેએ નિધન થયું હતું. સબ ટીવીની સિરિયલ ‘એફઆઇઆર’માં કમિશનરના રૂપમાં તેમણે ખૂબ લોકપ્રિયતા...
છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...
સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા સુરેશ ચટવાલનું લાંબી બીમારી પછી ૩૦મી મેએ નિધન થયું હતું. સબ ટીવીની સિરિયલ ‘એફઆઇઆર’માં કમિશનરના રૂપમાં તેમણે ખૂબ લોકપ્રિયતા...

પનામા પેપર્સમાં મહાનાયક અમિતાબ બચ્ચનના નામની સંડોવણીના કારણે મોદી સરકારની બીજી વરસગાંઠના કાર્યક્રમનું સંચાલન બિગ બીને સોંપવા સામે હોબાળો થયો છે, પણ બચ્ચન...

બુધવારે સોશિયલ મીડિયાની નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર ઋષિ કપૂરે કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર હલ્લાબોલ કર્યો હતો. શ્રેણીબદ્ધ ટ્વિટમાં ૬૩ વર્ષીય અભિનેતાએ દેશની...

ઐશ્વર્યાની ફિલ્મ ‘સરબજીત’ના પ્રીમિયર પ્રસંગે અભિષેક એશનો હાથ છોડી આગળ ચાલવા લાગ્યો હતો. ફોટોગ્રાફરોએ અભિષેકને એશ સાથે ફોટો પડાવવા પાછો બોલાવ્યો જેથી યુગલની...

પ્રસિદ્ધ ગાયક સોનુ નિગમ તાજેતરમાં વૃદ્ધ ભિખારીના વેશમાં મુંબઈની ફૂટપાથ પર બેસીને ગીત ગાતો જોવા મળ્યો હતો. આ એક સામાજિક ઉપક્રમનો ભાગ હતો. જોકે મજાની વાત...

આશરે ૩૫ વર્ષથી હિન્દી ફિલ્મોમાં અભિનય આપનારાં સુપ્રિયા પાઠકે દરેક પાત્રને પૂરતો ન્યાય આપીને દર્શકોની વાહવાહી મેળવી છે તો દર્શન જરીવાલાએ પોતાના દરેક પાત્રમાં...

ગેરકાયદેસર હથિયારો રાખવા પ્રકરણે સજા ભોગવીને બહાર આવેલા અભિનેતા સંજય દત્તે ફરીથી તેના જેલના દિવસોની યાદ તાજી કરી હતી. તેણે કહ્યું છે કે, વાળ હોય કે કપડાં...

મહાનાયક અમિતાભ બચ્ચને ટેલિવિઝન પર પ્રસારિત થયેલા લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી)માં થયેલી કમાણીના ૨૦૦૧ના આવકવેરાના વિવાદમાં બોમ્બ હાઈ કોર્ટે...

એક સમયે બોલિવૂડના પાવરફુલ કપલ કહેવાતા મલાઈકા અરોરા ખાન અને અરબાઝ ખાન આજકાલ છૂટાછેડાની ખબરોને લીધે ચર્ચામાં છે. તેમની વચ્ચે અંતર વધવાનું કારણ અર્જુન અને...

વરુણ ધવનની નતાશા દલાલ સાથે ગાઢ મિત્રતા છે. બન્ને છેલ્લા કેટલાય સમયથી જાહેર સમારંભમાં દેખાય છે. વરુણ હવે નતાશા સાથે પોતાના સંબંધો વધુ ગાઢ અને મજબૂત કરવાનું...