ટીવી અભિનેત્રી પ્રિયા મરાઠેનું કેન્સરથી નિધન

‘પવિત્ર રિશ્તા’ સહિતની ટીવી સીરિયલોની જાણીતી અભિનેત્રી પ્રિયા મરાઠેનું ફક્ત 38 વર્ષની નાની વયે કેન્સરથી નિધન થયું છે. બીજી તરફ ‘રામાયણ’ સીરિયલના સર્જક રામાનંદ સાગરના પુત્ર અને વરિષ્ઠ દિગ્દર્શક પ્રેમ સાગરે પણ અંતિમ શ્વાસ લીધા છે. એક જ દિવસમાં...

વિઘ્નહર્તા વિનાયકને હરખભેર વધામણા

બોલિવૂડમાં ગણેશોત્સવનું પર્વ ખૂબ જ ધામધૂમ અને રંગેચંગે ઊજવાઇ રહ્યું છે.

૨૦૦ વર્ષ અગાઉનું પ્રાચીન કથાનક ધરાવતી ફિલ્મ ‘બાહુબલી’ અંદાજે રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામી છે, જે આજ સુધીની ભારતની સૌથી ખર્ચાળ ફિલ્મ છે. 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલથી જાણીતી બનેલી દયાભાભી ઉર્ફે અમદાવાદની દિશા વાકાણીએ નવો સંસાર માંડવાનું નક્કી કર્યું છે.

ગોવિંદાની પુત્રી નર્મદા આ ફિલ્મથી ટીના આહુજા બનીને બોલીવૂડમાં પોતાની ફિલ્મ કારકિર્દી શરૂ કરી રહી છે. પ્રેમને પામવા માટે માણસ કેવી માથાકૂટમાં અટવાઈ જાય...



to the free, weekly Gujarat Samachar email newsletter