- 03 Aug 2015

ખૂબ જ જાણીતી ‘મહાભારત’ સીરિયલમાં યુધિષ્ઠિરના પાત્રથી લોકપ્રિય બનેલા ગજેન્દ્ર ચૌહાણને કેન્દ્ર સરકારે પૂણેની ફિલ્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)ના...
દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.
એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે.

ખૂબ જ જાણીતી ‘મહાભારત’ સીરિયલમાં યુધિષ્ઠિરના પાત્રથી લોકપ્રિય બનેલા ગજેન્દ્ર ચૌહાણને કેન્દ્ર સરકારે પૂણેની ફિલ્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)ના...

સલમાનખાનના પિતા સલીમખાને જણાવ્યું છે કે, ‘મારો પુત્ર મુસ્લિમ અને સેલિબ્રિટી હોવાથી તેને હેરાન કરવામાં આવે છે.’
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના માલિક શાહરુખખાન પર વર્ષ ૨૦૧૨માં વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકાયો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ની ૨ ઓગસ્ટે યોજાયેલી બેઠકમાં શાહરુખ પરનો આ પ્રતિબંધ હટાવાયો હતો.

અનુષ્કા શર્મા પોતાના પાળતું કૂતરા માટે શાકાહારી બની છે. તે કહે છે કે તેણે માંસાહાર છોડ્યા પછી પોતાના શરીર-જીવનમાં કંઈક તફાવત અનુભવી રહી છે.

સિગારેટના બોક્સ પર એવી ચેતવણી આપવામાં આવે છે કે, ‘ધૂમ્રપાન આરોગ્ય માટે હાનિકારક છે.’ આમ છતાં લોકો આવી સલાહને અવગણીને તેનું સેવન કરતા હોય છે. સિગારેટની...

સંજય દત્તે ૨૯ જુલાઇએ તેનો ૫૬મો જન્મદિન પૂણેની યરવડા જેલમાં પત્ની માન્યતા સાથે ઊજવ્યો છે.

વિજય સાલગાંવકર (અજય દેવગણ) ગોવાના એક નાના ગામમાં રહે છે. વિજયનો કેબલ નેટવર્કનો બિઝનેસ છે. તેનો પરિવાર નાનો છે અને તેમાં પત્ની નંદિની (શ્રીયા શરણ) અને બે...
સલમાનખાન કોઇકને કોઇક કારણોસર હંમેશા વિવાદમાં રહે છે. હિટ એન્ડ રન કેસમાં થોડી રાહત મળ્યા પછી તેની નવી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’માં વિવાદમાં પડી હતી. હવે તેણે યાકુબના નામે ગતકડું ઊભું કર્યું હતું.

સલમાનખાન હવે અભિનયની સાથે ફિલ્મ નિર્માણ અને તેની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રમાં પદાર્પણ કરી રહ્યો છે.

અભિનેતા-મોડલ મિલિદ સોમણે એક મોટી સફળતા મેળવી છે.