ટીવી અભિનેત્રી પ્રિયા મરાઠેનું કેન્સરથી નિધન

‘પવિત્ર રિશ્તા’ સહિતની ટીવી સીરિયલોની જાણીતી અભિનેત્રી પ્રિયા મરાઠેનું ફક્ત 38 વર્ષની નાની વયે કેન્સરથી નિધન થયું છે. બીજી તરફ ‘રામાયણ’ સીરિયલના સર્જક રામાનંદ સાગરના પુત્ર અને વરિષ્ઠ દિગ્દર્શક પ્રેમ સાગરે પણ અંતિમ શ્વાસ લીધા છે. એક જ દિવસમાં...

વિઘ્નહર્તા વિનાયકને હરખભેર વધામણા

બોલિવૂડમાં ગણેશોત્સવનું પર્વ ખૂબ જ ધામધૂમ અને રંગેચંગે ઊજવાઇ રહ્યું છે.

કપૂર ખાનદાનના ઘણા સભ્યો વારંવાર વિવિધ મુદ્દે મીડિયામાં ચમકતા રહે છે. પરંતુ આ વખતે રાજ કપૂરના પુત્ર અને ઘણા વખત ચર્ચામાં નથી તેવા રાજીવ કપૂરના નામે વિવાદ...

અમિતાભ બચ્ચને થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુમાં પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતોનો પ્રથમવાર ખુલાસો કર્યો છે. તેમણે આ ઇન્ટરવ્યૂમાં પોતાના અંગત જીવન,...

આ ફિલ્મની કથા પારિવારિક છે. પારિવારિક જીવન માણવા માટે મહેરા પરિવાર ક્રૂઝમાં વેકેશન કરવા નીકળે છે અને આ સફર દરમિયાન દરેક વ્યક્તિ પોતાનો આત્મા શોધે છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter