અનુષ્કા-વિરાટ લંડન શિફ્ટ થશેઃ સંતાનોને લાઇમલાઇટની દૂર રાખવા માગે છે

સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે.

રાણી મુખર્જીએ ‘મર્દાની-3’નું શૂટિંગ શરૂ કર્યું

રાણી મુખર્જીએ ‘મર્દાની-3’નું એકશન દ્રશ્યોથી શૂટિંગ શરૂ કરી દીધું છે. પહેલાં તેણે મુંબઇના પરામાં એક સ્થળે એક અઠવાડિયા સુધી શૂટિંગ કર્યુ હતું. હવે તે યશરાજ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી છે જેમાં તેણે થોડા ફાઈટ દ્રશ્યો શૂટ કર્યા છે.

આ ફિલ્મની કહાની એક મૂંગા વ્યકિતની છે, જે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર બનવા ઈચ્છે છે. તેની પાસે ન તો કોઈ ફિલ્મી સગા સંબંધીઓ છે, ન તો તે સાધન સંપન્ન...

હિન્દી ફિલ્મો માટે ઓસ્કાર કહેવાતો ૬૪મો ફિલ્મફેર એવોર્ડ સમારંભ ૩૧ જાન્યુઆરીએ મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં યોજાયો હતો. જેમાં બે ફિલ્મો વચ્ચે રસાકસી ભરેલી સ્પર્ધા જોવા મળી હતી. 

ઓસ્કાર માટે નોમિનેટ થયેલી આમિરખાન અભિનીત ફિલ્મ ‘લગાન’ના દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે વધુ એક મોટા બજેટની નવી ફિલ્મ શરૂ કરી છે. ‘લગાન’નું કચ્છમાં ફિલ્માંકન થયું હતું એ જ રીતે આ ફિલ્મ ‘મોહેંજો દડો’નું શૂટીંગ પણ કચ્છમાં કૂનરીયા નજીક શરૂ થયું છે. 

સોશિયલ નેટવર્કિંગ સાઇટ-ટ્વિટર દ્વારા હવે પોતાની સર્વિસમાં નવું ફીચર ઉમેરાયું છે. આ નવી મોબાઇલ વીડિયો કેમેરા સર્વિસમાં ટ્વિટરના યુઝર્સ પોતાનો ત્રીસ સેકન્ડ સુધીનો વીડિયો ઉતારી, તેને એડિટ કરી અને ટ્વિટર પર સીધો જ મુકી શકે છે.

દેશના કેટલાક જાંબાઝ આર્મી અધિકારીઓમાં અજયસિંહ રાજપૂત (અક્ષય કુમાર)નો સમાવેશ થાય છે. હંમેશાં એવું કહેવાય છે કે સૈનિક દેશ માટે જીવ આપવા માટે તત્પર હોય છે, પરંતુ અજય એવું માનતો નથી. 



to the free, weekly Gujarat Samachar email newsletter