અરિજીત સિંહની નેટવર્થ છે રૂ. 414 કરોડ

છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...

હેલ્થ માટે બ્રેક લેવો જરૂરી છે, 2030માં ફરી મળીશું: ઝાકિર ખાન

સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

અનેક હિન્દી ફિલ્મોમાં લાંબા સમય સુધી યાદગાર સંગીત પિરસનાર લોકપ્રિય સંગીતકાર આદેશ શ્રીવાસ્તવ (૫૧)નું બ્લડકેન્સરને કારણે ૪૫ દિવસ સુધી ઝઝૂમ્યા પછી ૫ સપ્ટેમ્બરે...

ઉદય શેટ્ટી (નાના પાટેકર) અને મજનૂભાઈ (અનિલ કપૂર) હવે કાળા કામ છોડીને વેપાર-ધંધો કરી રહ્યા છે. ઉદય અને મજનૂના જીવનમાં હવે કોઈ રંગ રહ્યો નથી અને તેઓ પણ કંટાળો...

જી. પી. સિપ્પીની ખૂબ જ યાદગાર ફિલ્મ ‘શોલે’ની રિમેક રામગોપાલ વર્માની આગ તેની રજૂઆતના ઘણા વર્ષ પછી પણ નિર્માતા-દિગ્દર્શક રામગોપાલ વર્માને દઝાડી રહી છે. વર્માની...

ગારસન ફર્નાન્ડિસ (જેકી શ્રોફ) દસ વર્ષે જેલમાંથી છૂટીને ઘરે પરત આવે છે. પરંતુ તેના જૂના જખમ હજી પણ તાજા છે અને ત્યારે પરિવાર જે સ્થિતિમાં એ આજે પણ એ જ પરિસ્થિતિમાં...

ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતી ફિલ્મોના પીઢ અભિનેતા નરેશ કનોડિયાની પસંદગી ફોરેન ફિલ્મ સિલેક્શન જ્યુરીમાં થઇ છે.

વર્ષ ૨૦૧૪માં ‘ક્વિન’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ફિલ્મની સફળતાએ કંગના રાણાવતની કારકિર્દીને ચાર ચાંદ લાગવી દીધા છે. આ સફળતા પછી સાતમા આસમાને ઉડી રહેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter