અરિજીત સિંહની નેટવર્થ છે રૂ. 414 કરોડ

છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...

હેલ્થ માટે બ્રેક લેવો જરૂરી છે, 2030માં ફરી મળીશું: ઝાકિર ખાન

સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

અનેક ચીજ-વસ્તુઓ, બેંક વગેરેના બ્રાંડ એમ્બેસડેર મહાનાયક અમિતાભ બચ્ચને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી કિસાન ટીવી ચેનલના મહેનતાણા માટે એક ખુલાસો કર્યો છે.

થોડા સમય પહેલા શરૂ થયેલી દૂરદર્શનની કિસાન ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયેલા અમિતાભ બચ્ચનને તેના માટે રૂ. ૬.૩૧ કરોડ ચૂકવાયા છે. 

૨૦૦ વર્ષ અગાઉનું પ્રાચીન કથાનક ધરાવતી ફિલ્મ ‘બાહુબલી’ અંદાજે રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામી છે, જે આજ સુધીની ભારતની સૌથી ખર્ચાળ ફિલ્મ છે. 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલથી જાણીતી બનેલી દયાભાભી ઉર્ફે અમદાવાદની દિશા વાકાણીએ નવો સંસાર માંડવાનું નક્કી કર્યું છે.

ગોવિંદાની પુત્રી નર્મદા આ ફિલ્મથી ટીના આહુજા બનીને બોલીવૂડમાં પોતાની ફિલ્મ કારકિર્દી શરૂ કરી રહી છે. પ્રેમને પામવા માટે માણસ કેવી માથાકૂટમાં અટવાઈ જાય...



to the free, weekly Gujarat Samachar email newsletter