
ગયા મહિનામાં થાણામાં પકડાયેલા બે હજાર કરોડના ડ્રગ એફેડ્રીનની દાણચોરીના મામલામાં અભિનેત્રી મમતા કુલકર્ણીની ભૂમિકાની તપાસ થઈ રહી છે. ગયા મહિને થાણે પોલીસે...
ભારતીય ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને માત્ર અભિનયમાં જ નહીં, સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે પણ બાદશાહત જાળવી રાખી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ રિસ્ક અને એડવાઈઝરી કંપની ક્રોલ દ્વારા જાહેર કરાયેલા સેલેબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025 મુજબ ભારતના...
ભારે વરસાદના કારણે ભયંકર પૂરની આફતનો ભોગ બનેલા અસમના પીડિતો માટે બોલિવૂડ કલાકારોએ મદદનો હાથ લંબાવ્યો છે. સલમાન ખાન દ્વારા રાહત અભિયાન શરૂ કરાયાના થોડા દિવસો બાદ કાર્તિક આર્યને રૂ. એક કરોડનું ડોનેશન અસમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું છે તો હવે...

ગયા મહિનામાં થાણામાં પકડાયેલા બે હજાર કરોડના ડ્રગ એફેડ્રીનની દાણચોરીના મામલામાં અભિનેત્રી મમતા કુલકર્ણીની ભૂમિકાની તપાસ થઈ રહી છે. ગયા મહિને થાણે પોલીસે...

બોલિવૂડના ફિલ્મમેકર અને ‘બજરંગી ભાઈજાન’ના દિગ્દર્શક કબીર ખાન કરાચીમાં એક કાર્યક્રમમમાં વક્તા તરીકે હતા. કબીર ખાન જ્યારે લાહોર જવા માટે પાકિસ્તાનના કરાચી...

હિન્દી ફિલ્મજગતની સેલિબ્રિટી અને હાર્ટ થ્રોબ હૃતિક રોશન અને કંગના રનૌત વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી ચાલતો વિવાદ વકર્યો છે, જેમાં દિન-પ્રતિદિન નવા ખુલાસા...

ટેલિસ્ટાર પ્રત્યુષા બેનર્જીએ આત્મહત્યા કર્યા પછી તેના કેસની તપાસ આગળ વધતાં તેના બોયફ્રેન્ડ રાહુલરાજની પૂછપરછ થઈ રહી છે. રાહુલે તાજેતરમાં જ કહ્યું છે કે,...

લંડનઃ ભારતના પ્રખર ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જીવન પર આધારિત ફિલ્મ ‘The Man Who Knew Infinity’ યુકેમાં તાજેતરમાં રિલીઝ થઈ છે. મેથ્યુ બ્રાઉન દિગ્દર્શિત...

હિથ્રો એરપોર્ટ પર અક્ષયકુમારની અટકાયત કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે, તેની પાસે જે વિઝા હતા તે વેલિડ નહોતા. ૬ એપ્રિલે આશરે અઢી કલાક સુધી અક્ષયકુમારની...

ટીવી અભિનેત્રી પ્રત્યૂષા બેનર્જીના કથિત આત્મહત્યાના કેસથી ફરી એક વખત સ્ટાર્સની આત્મહત્યાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. અગાઉ પણ જિયા ખાન, સિલ્ક સ્મિતા, દિવ્યા...

લોકપ્રિય ટીવી સિરિયલ માં આનંદીનું પાત્ર ભજવી દર્શકોના દિલ પર રાજ કરનારી પ્રત્યૂષા બેનર્જીએ ગોરેગામના ભગતસિંહનગરમાં આવેલા ભાડાના નિવાસસ્થાને પહેલી એપ્રિલે...

સમાજમાં પ્રવર્તમાન વિષયોને મેઇનસ્ટ્રીમ સિનેમામાં અદભુત રીતે આલેખનારા લેખક-નિર્દેશક આર. બાલ્કીની હલકી ફુલકી ફિલ્મ ‘કિ એન્ડ કા’માં એક સામાજિક સંદેશ હોવા...

લોકપ્રિય ટીવી સિરિયલ બાલિકા વધુમાં આનંદીનું પાત્ર ભજવી દર્શકોના દિલ પર રાજ કરનારી પ્રત્યૂષા બેનર્જીએ ગોરેગામના ભગતસિંહનગરમાં આવેલા ભાડાના નિવાસસ્થાને પહેલી...