
સલમાનખાનના પિતા સલીમખાને જણાવ્યું છે કે, ‘મારો પુત્ર મુસ્લિમ અને સેલિબ્રિટી હોવાથી તેને હેરાન કરવામાં આવે છે.’
છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...
સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

સલમાનખાનના પિતા સલીમખાને જણાવ્યું છે કે, ‘મારો પુત્ર મુસ્લિમ અને સેલિબ્રિટી હોવાથી તેને હેરાન કરવામાં આવે છે.’
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના માલિક શાહરુખખાન પર વર્ષ ૨૦૧૨માં વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકાયો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ની ૨ ઓગસ્ટે યોજાયેલી બેઠકમાં શાહરુખ પરનો આ પ્રતિબંધ હટાવાયો હતો.

અનુષ્કા શર્મા પોતાના પાળતું કૂતરા માટે શાકાહારી બની છે. તે કહે છે કે તેણે માંસાહાર છોડ્યા પછી પોતાના શરીર-જીવનમાં કંઈક તફાવત અનુભવી રહી છે.

સિગારેટના બોક્સ પર એવી ચેતવણી આપવામાં આવે છે કે, ‘ધૂમ્રપાન આરોગ્ય માટે હાનિકારક છે.’ આમ છતાં લોકો આવી સલાહને અવગણીને તેનું સેવન કરતા હોય છે. સિગારેટની...

સંજય દત્તે ૨૯ જુલાઇએ તેનો ૫૬મો જન્મદિન પૂણેની યરવડા જેલમાં પત્ની માન્યતા સાથે ઊજવ્યો છે.

વિજય સાલગાંવકર (અજય દેવગણ) ગોવાના એક નાના ગામમાં રહે છે. વિજયનો કેબલ નેટવર્કનો બિઝનેસ છે. તેનો પરિવાર નાનો છે અને તેમાં પત્ની નંદિની (શ્રીયા શરણ) અને બે...
સલમાનખાન કોઇકને કોઇક કારણોસર હંમેશા વિવાદમાં રહે છે. હિટ એન્ડ રન કેસમાં થોડી રાહત મળ્યા પછી તેની નવી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’માં વિવાદમાં પડી હતી. હવે તેણે યાકુબના નામે ગતકડું ઊભું કર્યું હતું.

સલમાનખાન હવે અભિનયની સાથે ફિલ્મ નિર્માણ અને તેની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રમાં પદાર્પણ કરી રહ્યો છે.

અભિનેતા-મોડલ મિલિદ સોમણે એક મોટી સફળતા મેળવી છે.

ઘણા સમયથી ફિલ્મોમાં નહીં દેખાતી નેહા ધૂપિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી છે.