- 19 Jun 2015

પૂણેની યરવડા જેલમાં સજા કાપી રહેલા સંજય દત્તને આ વર્ષના અંતમાં ત્યાંથી મુક્તિ મળશે.
છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...
સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

પૂણેની યરવડા જેલમાં સજા કાપી રહેલા સંજય દત્તને આ વર્ષના અંતમાં ત્યાંથી મુક્તિ મળશે.

અમિતાભ બચ્ચન હવે નવા ક્ષેત્રે કારકિર્દીનો આરંભ કરી રહ્યા છે. ટીવી સિરિયલ, રિયાલિટી શો, જાહેરખબરો અને પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર બાદ કાર્ટૂનના પાત્રમાં...

મિ. પરફેકશનિસ્ટ તરીકે બોલિવૂડમાં જાણીતા આમિરખાનનું શરીર આજકાલ જામી ગયેલું જોવા મળે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દી ફિલ્મોમાંથી ગાયબ રહેલી ઐશ્વર્યા રાય-બચ્ચન હવે ફરીથી ફિલ્મોમાં કામ કરવા સક્રિય બની છે.

કપૂર ખાનદાનના ઘણા સભ્યો વારંવાર વિવિધ મુદ્દે મીડિયામાં ચમકતા રહે છે. પરંતુ આ વખતે રાજ કપૂરના પુત્ર અને ઘણા વખત ચર્ચામાં નથી તેવા રાજીવ કપૂરના નામે વિવાદ...

સલમાનખાનની શોધ અને ઐશ્વર્યાની જેવી જ દેખાતી સ્નેહા ઉલ્લાલ તમિલ અને કન્નડ ફિલ્મોમાં ખૂબ લોકપ્રિય અભિનેત્રી બની છે.

કુઆલાલુમ્પુરમાં યોજાયેલા ૧૬મા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ (આઈફા) એવોર્ડ સમારંભમાં બે ફિલ્મોનો દબદબો રહ્યો હતો.

અમિતાભ બચ્ચને થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુમાં પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતોનો પ્રથમવાર ખુલાસો કર્યો છે. તેમણે આ ઇન્ટરવ્યૂમાં પોતાના અંગત જીવન,...

‘મદ્રાસ કેફે’ ફિલ્મની અભિનેત્રી લીના પોલ અને તેનો લીવ ઈન પાર્ટનર શેખર ચંદ્રશેખરની મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ધરપકડ કરી છે.

આ ફિલ્મની કથા પારિવારિક છે. પારિવારિક જીવન માણવા માટે મહેરા પરિવાર ક્રૂઝમાં વેકેશન કરવા નીકળે છે અને આ સફર દરમિયાન દરેક વ્યક્તિ પોતાનો આત્મા શોધે છે.