- 30 Jul 2015

સંજય દત્તે ૨૯ જુલાઇએ તેનો ૫૬મો જન્મદિન પૂણેની યરવડા જેલમાં પત્ની માન્યતા સાથે ઊજવ્યો છે.
સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહીમ અલી ખાન પોતાની કારકિર્દીને બદલે લવ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રી પલક તિવારી સાથે તેમનું નામ જોડાયેલું છે.
પહેલા ભાગમાં શાનદાર સફળતા સાથે કમાણીનો વિક્રમ સર્જનાર ‘ધુરંધર’ ફિલ્મના બીજા ભાગે પણ સફળતાનો ઇતિહાસ રર્ચો છે. ફિલ્મના બીજા ભાગ ‘ધુરંધરઃ ધ રિવેન્જ’એ રિલીઝ થયાના પહેલા જ દિવસે રૂ. 237 કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરી છે. આ પહેલા કોઈપણ હિન્દી ફિલ્મ પ્રથમ...

સંજય દત્તે ૨૯ જુલાઇએ તેનો ૫૬મો જન્મદિન પૂણેની યરવડા જેલમાં પત્ની માન્યતા સાથે ઊજવ્યો છે.

વિજય સાલગાંવકર (અજય દેવગણ) ગોવાના એક નાના ગામમાં રહે છે. વિજયનો કેબલ નેટવર્કનો બિઝનેસ છે. તેનો પરિવાર નાનો છે અને તેમાં પત્ની નંદિની (શ્રીયા શરણ) અને બે...
સલમાનખાન કોઇકને કોઇક કારણોસર હંમેશા વિવાદમાં રહે છે. હિટ એન્ડ રન કેસમાં થોડી રાહત મળ્યા પછી તેની નવી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’માં વિવાદમાં પડી હતી. હવે તેણે યાકુબના નામે ગતકડું ઊભું કર્યું હતું.

સલમાનખાન હવે અભિનયની સાથે ફિલ્મ નિર્માણ અને તેની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રમાં પદાર્પણ કરી રહ્યો છે.

અભિનેતા-મોડલ મિલિદ સોમણે એક મોટી સફળતા મેળવી છે.

ઘણા સમયથી ફિલ્મોમાં નહીં દેખાતી નેહા ધૂપિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી છે.

અનેક ચીજ-વસ્તુઓ, બેંક વગેરેના બ્રાંડ એમ્બેસડેર મહાનાયક અમિતાભ બચ્ચને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી કિસાન ટીવી ચેનલના મહેનતાણા માટે એક ખુલાસો કર્યો છે.

થોડા સમય પહેલા શરૂ થયેલી દૂરદર્શનની કિસાન ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયેલા અમિતાભ બચ્ચનને તેના માટે રૂ. ૬.૩૧ કરોડ ચૂકવાયા છે.

પ્રિયંકા ચોપરાએ ૧૮ જુલાઇએ તેનો ૩૩મો જન્મદિન ઉજવ્યો હતો.

પવનકુમાર ચતુર્વેદી (સલમાનખાન) ઉર્ફે બજરંગીનો ઉછેર મધ્યમવર્ગીય હિન્દુ પરિવારમાં થયો છે.