- 10 Feb 2016

રણદીપ હુડા હાલમાં ‘સરબજીત’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ એક બાયોપિક હોવાથી પાત્રને ન્યાય આપવા રણદીપે ૨૮ દિવસમાં ૧૮ કિલો વજન ઘટાડ્યું છે. આ બાબતે ફિલ્મના...
ભારતીય ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને માત્ર અભિનયમાં જ નહીં, સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે પણ બાદશાહત જાળવી રાખી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ રિસ્ક અને એડવાઈઝરી કંપની ક્રોલ દ્વારા જાહેર કરાયેલા સેલેબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025 મુજબ ભારતના...
ભારે વરસાદના કારણે ભયંકર પૂરની આફતનો ભોગ બનેલા અસમના પીડિતો માટે બોલિવૂડ કલાકારોએ મદદનો હાથ લંબાવ્યો છે. સલમાન ખાન દ્વારા રાહત અભિયાન શરૂ કરાયાના થોડા દિવસો બાદ કાર્તિક આર્યને રૂ. એક કરોડનું ડોનેશન અસમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું છે તો હવે...

રણદીપ હુડા હાલમાં ‘સરબજીત’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ એક બાયોપિક હોવાથી પાત્રને ન્યાય આપવા રણદીપે ૨૮ દિવસમાં ૧૮ કિલો વજન ઘટાડ્યું છે. આ બાબતે ફિલ્મના...

અભિનેત્રી કેટરીના કેફે દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા વિશે સાતમી ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, ભારત સૌથી સહનશીલ દેશ છે અને અહીં તે આખું જીવન પસાર કરવા માગશે.

સલમાન તાજેતરમાં પ્રીતિ ઝિંટાની બર્થ ડે પાર્ટીની ઊજવણીમાં ગયો હતો. પાર્ટી પૂરી થઈ પછી સલમાન ખાન પ્રીતિ ઝિંટા અને સુઝાન ખાનને તેમની કારમાં બેસાડવા ગયો હતો....

‘હોશવાલોં કો ખબર બેખુદી ક્યા ચીઝ હૈ’, ‘તુ ઈસ તરાહ સે મેરી ઝિંદગી મેં શામિલ હૈ’ અને ‘કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા’ જેવી અનેક સુંદર ગઝલ અને ગીતના રચયિતા...

ગયા વર્ષના અંતમાં આંતરિક સમજૂતીથી છૂટાછેડા લેવાની વાટાઘાટો પડી ભાંગ્યા બાદ બિઝનેસમેન સંજય કપૂર અને અભિનેત્રી કરિશ્મા કપૂર બાંદ્રાની ફેમિલી કોર્ટમાં એકબીજા...

બોલિવૂડના દબંગ ખાનના માથા પર કેસની જેમ ટેક્સ પણ બોલે છે, પણ એડવાન્સ. સલમાન ખાને વર્ષ ૨૦૧૫માં એડવાન્સ ટેકસ ભરવામાં અક્ષય કુમારને પણ પાછળ છોડી દીધો છે. ઇન્કમટેકસ...

બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખાને ૨૫મી જાન્યુઆરીના યશ ચોપરા મેમોરિયલ એવોર્ડથી સમ્માનિત કરાઈ હતી. આ એવોર્ડ યશજીના અવસાન બાદ શરૂ કરવામાં આવ્યો છે અને આ...

૧૯૬૦થી ક્યારેય સ્ટેજ પરથી વેકેશન નહીં લેનારાં ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોનાં ખ્યાતનામ એક્ટ્રેસ પદ્મારાણીએ ૨૫ જાન્યુઆરીએ તેમના ૮૦મા જન્મદિને જ પૃથ્વી પરથી...

સુપ્રસિદ્ધ કોમેડી શો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’માં પલકનું કિરદાર નિભાવતા કીકુ શારદાને ડેરા સચ્ચા સોદાના આધ્યાત્મિક ગુરુ ગુરમિત રામ રહીમની મજાક ઉડાડવા બદલ...

મુંબઈમાં આવેલા યશરાજ સ્ટુડિયોમાં તાજેતરમાં જ ૬૧મો ફિલ્મફેર પુરસ્કાર યોજાઈ ગયો અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ને આ વર્ષની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ,...