અરિજીત સિંહની નેટવર્થ છે રૂ. 414 કરોડ

છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...

હેલ્થ માટે બ્રેક લેવો જરૂરી છે, 2030માં ફરી મળીશું: ઝાકિર ખાન

સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

વર્ષ ૨૦૧૧માં ઓછા બજેટમાં નિર્માણ થયેલી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ બોક્સ-ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. હવે ફિલ્મના દિગ્દર્શક આનંદ એલ. રાયે તેની સિક્વલ ‘તનુ વેડ્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter