IPL ફ્રેન્ચાઇઝીના માલિકો સાથેે BCCIની બેઠક

આગામી 16 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ સામે મેચ રમાનાર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આઈપીએલમાં ભાગ લેતી તમામ 10 ફ્રેન્ચાઈઝીના માલિકોને એક મીટિંગમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. હાલ ટીમના પર્સની મર્યાદા રૂ....

મુંબઇ ઇંડિયન્સની પહેલી જીત, લખનઉની વિજયી હેટ્રિક

આઇપીએલ-17 આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચ વધતો જાય છે. સતત ત્રણ મેચ હારી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સે રવિવારે પહેલો વિજય મેળવ્યો છે. તો લખનઉ સુપર જાયન્ટ્સે વિજયની હેટ્રિક મેળવી છે. મંગળવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ સુપરકિંગ્સને બે રને...

લેસ્ટર સિટીએ પ્રથમ વખત એફએ (ફૂટબોલ એસોસિએશન) કપ જીતતા ચેલ્સીને ૧-૦થી હરાવ્યું છે. માર્ચ ૨૦૨૦ પછી ઇંગ્લેન્ડમાં રમાયેલી આ સેટરડે નાઇટ ફૂટબોલ મેચમાં સૌથી...

ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરતમંદ લોકો માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની...

‘કિંગ ઓફ ક્લે કોર્ટ’ તરીકે જગવિખ્યાત સ્પેનના ટેનિસ ખેલાડી રફેલ નદાલ અને ‘બ્લેક લાઇવ્સ મેટર’ અભિયાનને સૌથી પહેલાં સમર્થન આપનાર જાપાનની નાઓમી ઓસાકાએ અનુક્રમે...

ભારતમાં કોરોના વાઇરસની મહામારી કાબૂમાં નહીં આવે તો ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપને યુએઇમાં રમાડવામાં આવી શકે છે. ચાલુ વર્ષની ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બરની વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન કરાયું છે પરંતુ જે રીતે દેશમાં કોરોનાના...

ચુસ્ત શિડ્યૂલ અને કોરોનાને કારણે મુલત્વી રખાયેલી આઇપીએલની બાકીની મેચો આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાય તેવી શક્યતા છે. બીજી તરફ, ભારતમાં કોરોનાના વધતા જતા...

ભારતમાં કોરોના વાઇરસની મહામારી કાબૂમાં નહીં આવે તો ચાલુ વર્ષના અંતે રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપને યુએઇમાં રમાડાઇ શકે છે. ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર વચ્ચે...

કોરોના મહામારી વચ્ચે ક્રિકેટના થયેલા પુનરાગમન બાદ ટીમ ઇંડિયા પોતાના બીજા વિદેશ પ્રવાસે જશે જ્યાં તેને ન્યૂઝીલેન્ડ સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની...

કોરોનાનો કાળો પડછાયો IPL 2021 સીઝન પર લંબાયો છે. ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોનાથી સંક્રમિત થવાના પગલે બાદ ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરાઈ હોવાની સત્તાવાર જાહેરાત...



to the free, weekly Gujarat Samachar email newsletter