બીસીસીઆઇના એવોર્ડ સમારંભમાં ભારતીય ક્રિકેટ ટીમના તારલાઓનું સન્માન

વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ - બીસીસીઆઈના વાર્ષિક એવોર્ડ સમારંભમાં છેલ્લા ત્રણ વર્ષમાં જુદી-જુદી પાંચ આઇસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમોનું સન્માન કરાયું હતું. તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની...

હું પણ આખરે તો માનવી છું, મારાથી પણ ભૂલ થઈ જ શકેઃ ગૌતમ ગંભીર

ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના તેના સંબંધો પરના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ સાથેની ખાસ વાતચીતમાં ગંભીરે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં તેની કેટલીક પ્રતિક્રિયાઓ કદાચ વધુ...

વિશ્વના ફિટેસ્ટ ફિલ્ડરમાં સામેલ ભારતના રવિન્દ્ર જાડેજાએ વર્તમાન વર્લ્ડ કોપમાં એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે ફિલ્ડર તરીકે બે જ મેચમાં ૪૧ રન બચાવ્યા...

વર્લ્ડ કપની ફાઈનલમાં બાઉન્ડ્રીની ગણતરીના આધારે ન્યૂઝીલેન્ડ પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીતવાથી વંચિત રહી ગયું છે. આ પછી ન્યૂઝીલેન્ડ મીડિયાએ સર્વાધિક બાઉન્ડ્રીના...

ભારતનું વધુ એક વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું છે. ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીના શબ્દોમાં કહીએ તો માત્ર ૪૫ મિનિટની ખરાબ રમત ટીમને પરાજયના...

વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની સેમિ-ફાઈનલમાં હારી જતાં ક્રિકેટ ચાહકોએ તો ભારે આઘાત અનુભવ્યો હતો જ, સાથે સાથે સટ્ટાબજારમાં...

આઇસીસી વર્લ્ડ કપના અત્યાર સુધીના સૌથી રોમાંચક ફાઇનલમાં વિજય મેળવીને યજમાન ઇંગ્લેન્ડે ટાઇટલ કબ્જે કર્યું છે તો ન્યૂઝીલેન્ડની રમતે ક્રિકેટપ્રેમીના દિલ જીતી...

આઇસીસી વર્લ્ડ કપના અત્યાર સુધીના સૌથી રોમાંચક ફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડે ઝમકદાર વિજય સાથે ટાઇટલ કબ્જે કર્યું છે. મેચની આખરી ઓવરના આખરી બોલ સુધી જ નહીં,...

 ભારતનું વધુ એક વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું છે. ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે બુધવારે રમાયેલી વર્લ્ડ કપની પહેલી સેમિ-ફાઈનલમાં પરાજય થતાં...

સોશ્યલ મીડિયાની તાકાત એવી છે કે તેના પર મૂકાતી એક પોસ્ટ, ટ્વીટ કે ફોટો થોડાક કલાકોમાં તો વ્યક્તિને સ્ટાર બનાવી દે છે અને આવા જ સ્ટાર બની ગયાં છે ક્રોયડનમાં...

ભારત સામે પરાજય થયા બાદ પાકિસ્તાન ટીમ પર ટીકાની ઝડી વરસી છે. કેપ્ટન સરફરાઝ અહમદ તમામના નિશાન ઉપર છે. જોકે સૌથી આકરો પ્રતિભાવ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે...

માસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરનું માનવું છે કે પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ ભારત સામેના વર્લ્ડ કપના મુકાબલા પહેલાં અવઢવમાં હતો અને તેની ટીમ પાસે કોઈ ગેમપ્લાન...



to the free, weekly Gujarat Samachar email newsletter