
સન ૧૮૫૭ની ક્રાંતિ આયોજનમાં ખામીને કારણે તેમ જ વ્યાપક પ્રજાના વિરોધ વંટોળને બદલે માત્ર અમુક જ વર્ગનો વિદ્રોહ બની રહેવાને કારણે તે નિષ્ફળ ગઈ. ક્રાંતિ પછીની...
પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...
વૈશાખના શુકલ પક્ષની ત્રીજ (આ વર્ષે 30 એપ્રિલ) લોકબોલીમાં ‘અખાત્રીજ’ તરીકે ઓળખાય છે. ખરેખર તો મૂળ સંસ્કૃત શબ્દ ‘અક્ષયતૃતીયા’ છે. અખાત્રીજ એ ચાર યુગ પૈકી પહેલા સત્યયુગનો પહેલો દિવસ ગણાય છે. તેથી તે યુગાદિ તિથિ કહેવાય છે. આનો અર્થ એ થયો કે ભારતીય...
સન ૧૮૫૭ની ક્રાંતિ આયોજનમાં ખામીને કારણે તેમ જ વ્યાપક પ્રજાના વિરોધ વંટોળને બદલે માત્ર અમુક જ વર્ગનો વિદ્રોહ બની રહેવાને કારણે તે નિષ્ફળ ગઈ. ક્રાંતિ પછીની...
મોટા ભાગનાં ભારતીય પર્વ-ઉત્સવોની માફક રક્ષાબંધનની કોઈ શાસ્ત્રીય વિગતો કે એના ઉદ્ભવની ચોક્કસ કાળગણના નથી મળતી, પણ એની સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે....
સન ૧૮૫૭ની ક્રાંતિ આયોજનમાં ખામીને કારણે તેમ જ વ્યાપક પ્રજાના વિરોધ વંટોળને બદલે માત્ર અમુક જ વર્ગનો વિદ્રોહ બની રહેવાને કારણે તે નિષ્ફળ ગઈ. ક્રાંતિ પછીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા અને મોરચે બરાબર ટક્કર લઈ શકે તેવી ધુરંધર વ્યક્તિઓ ભારતના પ્રાંત-પ્રાંતમાંથી...
શ્રાવણ માસ એટલે શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ. આ માસમાં ક્યારેય મંદિરે ન જનારો ભક્ત પણ શિવાલયે જઈને શિવજીની પૂજા-અર્ચના કરે છે. ભક્તજનો અનેક...
દેશવિદેશમાં વસતાં ભારતીયો એક તરફ અષાઢી બીજનાં (આ વર્ષે ૪ જુલાઇ) મહાપર્વે શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હશે ત્યારે કચ્છી...
રમઝાન મુસલમાનોના હિજરી પંચાગ વર્ષનો નવમો માસ છે. એ ૨૯ કે ૩૦ દિવસનો હોઈ શકે છે. ચંદ્રદર્શન ઉપર દિવસોની ગણત્રી કરવામાં આવે છે. સમગ્ર માસ દરમિયાન રોઝા (ઉપવાસ)...
માનવ અને પશુ વચ્ચેનો ભેદ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય! રામ અને મહાવીર બંનેનો જન્મ ક્ષત્રિય કુળમાં. એકે ધનુષ્ય ધારણ કરી અસુરોનો સંહાર...
સૌ પ્રથમ મા શબ્દ ક્યારે ઉચ્ચારાયો હશે? પહેલવહેલું ફૂલ ક્યારે ખીલ્યું કે પહેલું સ્મિત ક્યારે પ્રગટ્યું એ પ્રશ્નોના ઉત્તર આપી શકીએ તો કદાચ ‘મા’ શબ્દ કોણે...
હોળી એટલે સર્વાય સ્વાહાની પ્રકૃતિ ધરાવતા અગ્નિની આગોશમાં દરેક અનિષ્ટની આહુતિ અને ઈષ્ટના ઓચ્છવનું પર્વ. હિરણ્યકશિપુના નાશ માટે નૃસિંહ અવતાર ધારણ કરીને પ્રગટેલા...
મહાશિવરાત્રિનું પર્વ એટલે ભોળા શંભુની આરાધનાનું પર્વ. દેશ-વિદેશના શિવાલયો હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠશે, ગાજી ઉઠશે. આ પર્વે - તેનું નામ જ સૂચવે છે તેમ...