* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રામનવમી પર્વ પ્રસંગે શુક્રવાર, ૧૫ એપ્રિલના રોજ સવારના ૧૦ પૂજા, બપોરના ૧૨ રામ જન્મ અને બપોરના ૨-૩૦થી ૫.૩૦ રામકથાનો લાભ મળશે. આ પછી સાંજના ૬.૩૦ સુધી ભજન કરાશે. પ્રસાદનું...
મારા ઘણા અન્યધર્મી મિત્રો મને સવાલ કરતાં કે જે દિવસે પ્રભુ ઇસુ ખ્રિસ્તને વધસ્થંભે જડીને મારી નાખવામાં આવ્યા તે દિવસને તમે ખ્રિસ્તી લોકો શુભ શુક્રવાર અથવા તો ગૂડ ફ્રાઇડે કેમ ગણાવો છો? આજે પણ ઘણાના મનમાં આ સવાલ ઉઠે છે કે ગૂડ ફ્રાઇડે શા માટે? તો...
હોલિકાને બ્રહ્માજીનું વરદાન હતું કે, અગ્નિ તેને સ્પર્શ કરી શકશે નહીં, પરંતુ તેનું વરદાન નિષ્ફળ ગયું અને તે બળીને ભસ્મ થઈ ગઇ. કહેવાનું તાત્પર્ય એ છે કે જે હંમેશાં પ્રભુને પોતાની સાથે રાખે છે, પોતાના દિલમાં રાખે છે, પ્રભુ તેનું ક્યારેય પણ અહિત...
* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રામનવમી પર્વ પ્રસંગે શુક્રવાર, ૧૫ એપ્રિલના રોજ સવારના ૧૦ પૂજા, બપોરના ૧૨ રામ જન્મ અને બપોરના ૨-૩૦થી ૫.૩૦ રામકથાનો લાભ મળશે. આ પછી સાંજના ૬.૩૦ સુધી ભજન કરાશે. પ્રસાદનું...
નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા બુધવાર તા. ૨૩-૩-૧૬ના રોજ સાંજે સમાજના ટૂટીંગ સ્થિત હોલ ખાતે હોળી દહન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક વિસ્તારના ૧૨૦૦ જેટલા રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને અબાલ વૃધ્ધ સૌએ પૂજા - દર્શનનો લાભ લીધો હતો. પ્રસાદ...
શુક્રવાર, આઠમી એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો છે. હિન્દુ નવું વર્ષ ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી પ્રારંભ થાય છે તેને ગુડી પડવો કહેવાય છે. આ દિવસથી...
‘માડી એક-બે ભજન તો સંભળાવો...’ ભાવનાએ કહ્યું અને જવાબ જોરદાર મળ્યો, ‘મને અંદરથી ઊપડે અને ભાવ જાગે તો ગાઉં...’
એક વર્ષનું તપ એટલે વર્ષીતપ, પરંતુ જૈનદર્શનમાં ૧૩ મહિનાના તપને વર્ષીતપ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષના ફાગણ વદ-૮થી (આ વર્ષે ૧લી એપ્રિલથી) તપની શરૂઆત થશે,...
ચતુર્દશી તિથિના સ્વામી ભગવાન શિવ છે. આમ તો દર મહિને ચૌદસ આવે છે, પણ મહા વદ ચૌદસ - મહા શિવરાત્રીના દિવસે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે અને વસંત ઋતુનો સમય હોવાથી...
૧૮મી સદીનો સમય ભારતવર્ષના ઇતિહાસમાં અંધકાર યુગ તરીકે ઓળખાય છે. એ સમયે મોગલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી અંગ્રેજી હકૂમત...
સન ૧૯૨૬ના ડિસેમ્બર માસનો કોઈ એક દિવસ, સ્થળઃ લાહોર શહેરનો રાવિ નદીનો કાંઠો. ખુલ્લા મેદાનમાં ફૂંકાઈ રહેલા ઠંડાગાર પવનથી તાપણાંની જ્વાળાઓ ઓર ભભૂકતી હતી. અને તાપણાં ફરતા જુવાનિયાઓ મુક્તમને નાચી રહ્યા હતા. ઉન્માદે ચડેલા એ ટોળાની આગેવાની લીધેલી જવાહરલાલ...
સન ૧૯૨૬ના ડિસેમ્બર માસનો કોઈ એક દિવસ, સ્થળઃ લાહોર શહેરનો રાવિ નદીનો કાંઠો. ખુલ્લા મેદાનમાં ફૂંકાઈ રહેલા ઠંડાગાર પવનથી તાપણાંની જ્વાળાઓ ઓર ભભૂકતી હતી. અને...
પોષ સુદ પૂનમ એટલે શક્તિ અને ભક્તિનો સમન્વય સર્જતો આદ્યશક્તિ અંબે માતાનો પ્રાગટ્ય દિવસ. ગુજરાતની પવિત્ર શક્તિપીઠ અંબાજીએ આ પર્વે સોળે શણગાર સજ્યા છે. માતાજીના...