
ભગવાન શિવજીને વહાલા એવા પવિત્ર શ્રાવણ માસ (આ વર્ષે ૮ ઓગસ્ટ - ૬ સપ્ટેમ્બર) માં આપણે વૈદિક ઋષિ વશિષ્ઠના શબ્દોમાં ભગવાન ત્ર્યંમ્બકેશ્વરની સ્તુતિ કરીએ. ૐ ત્ર્યંમ્બકમ્...
આજથી બરાબર 2902 વર્ષ પહેલાં માગશર વદ દસમ (આ વર્ષે 14 ડિસેમ્બર)ના દિવસે પ્રભુનો જન્મ થયેલો. વારાણસી નગરીમાં એ સમયે અશ્વસેન મહારાજા રાજ્યધુરા સંભાળતા હતા. એમનાં મહારાણી વામાદેવી હતાં, જેમને આજે વામામાતાના નામથી આપણે ઓળખીએ છીએ. ભગવાનના જન્મ પછીની...
હિંદુ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવતા ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો અંશાવતાર એટલે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય. આ ત્રણેય દેવતાના આશીર્વાદ અને અંશથી ભગવાન દત્તાત્રેયનું રૂપ તૈયાર થયું છે. ભગવાન દત્તાત્રેયને અનેક વિશેષ નામ જેમ કે, પરબ્રહ્મમૂર્તિ,...

ભગવાન શિવજીને વહાલા એવા પવિત્ર શ્રાવણ માસ (આ વર્ષે ૮ ઓગસ્ટ - ૬ સપ્ટેમ્બર) માં આપણે વૈદિક ઋષિ વશિષ્ઠના શબ્દોમાં ભગવાન ત્ર્યંમ્બકેશ્વરની સ્તુતિ કરીએ. ૐ ત્ર્યંમ્બકમ્...

હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. આ વર્ષે તિથિ પ્રમાણે દેવશયની એકાદશી ૧૫ જુલાઈએ આવે છે....

મહાશક્તિ, મા જગદંબાની પૂજા-આરાધના કરતી ચૈત્રી નવરાત્રિ ચૈત્ર સુદ એકમ, તા.૧૩ એપ્રિલ, મંગળવારે શરૂ થશે. ચૈત્ર સુદ પડવાને દિવસે મરાઠી અને કોંકણી હિન્દુઓનું...

નેપાળના જનકપુરીમાં આવેલા જનકપુર મંદિરેથી નીકળેલી શ્રીરામ અને જાનકીની ડોળી શનિવારે બપોરે કંચનવન પહોંચતા રંગ-ગુલાલની વર્ષા થઇ. આ સાથે જ ત્રેતાયુગથી ચાલી...

ગયા ગુરૂવારે (૧૧ માર્ચે) સનાતન ધર્મનું મહાપર્વ મહાશિવરાત્રી દેશવિદેશના હિન્દુધર્મીઓએ ખૂબ શ્રધ્ધાપૂર્વક ઉજવ્યું. કોરોના મહામારીને કારણે બ્રિટનમાં લોકડાઉન...

હિન્દુ કેલેન્ડરમાં શિવરાત્રીની તિથિ તો દર માસે આવે છે, પરંતુ ભોળા શંભુની આરાધનાનું મહાપર્વ ગણાતી મહાશિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવભકતો આ દિવસે...

નાતાલ આવે એટલે ચારેબાજુ જ્યાં જુઓ ત્યાં સાન્તા સાન્તા થઈ જાય છે. ક્રિસમસની ઉજવણીના દિવસો સાન્તાના ઉલ્લેખ વિના અધૂરા જ ગણાય. ધાર્મિક દૃષ્ટિકોણથી જૂઓ તો...

‘જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે તેમ જ જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં જ વિજય છે, લક્ષ્મી છે, કલ્યાણ છે તેમ જ શાશ્વત નીતિ છે એવો મારો મત છે’ એમ મહર્ષિ વ્યાસ ગીતાના...

વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ પાંગરી છે અને પાછી લીન થઈ ગઈ છે. જ્યારે ભારતીય સંસ્કૃતિ આજે પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તેનું કારણ શું? આ સવાલનો જવાબ છેઃ ભારતની...

શુક્રવારે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ સમાપ્ત થતાંની સાથે જ શનિવાર, ૧૭ ઓકટોબર, આસો સુદ એકમના રોજ શારદીય નવરાત્રિ પ્રારંભ થશે. આસોની નવરાત્રિમાં નવ દિવસ...