જૈનોના ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ

આજથી બરાબર 2902 વર્ષ પહેલાં માગશર વદ દસમ (આ વર્ષે 14 ડિસેમ્બર)ના દિવસે પ્રભુનો જન્મ થયેલો. વારાણસી નગરીમાં એ સમયે અશ્વસેન મહારાજા રાજ્યધુરા સંભાળતા હતા. એમનાં મહારાણી વામાદેવી હતાં, જેમને આજે વામામાતાના નામથી આપણે ઓળખીએ છીએ. ભગવાનના જન્મ પછીની...

ત્રિદેવના અંશાવતાર શ્રી ગુરુ દત્તાત્રેય

હિંદુ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવતા ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો અંશાવતાર એટલે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય. આ ત્રણેય દેવતાના આશીર્વાદ અને અંશથી ભગવાન દત્તાત્રેયનું રૂપ તૈયાર થયું છે. ભગવાન દત્તાત્રેયને અનેક વિશેષ નામ જેમ કે, પરબ્રહ્મમૂર્તિ,...

આદ્યશક્તિ મા અંબાજીનું પાવનધામ ૫૧ શક્તિપીઠોમાં મુખ્ય છે. આરાસુરવાળી, ગબ્બરના ગોખવાળી, અરવલ્લીના ડુંગરમાં બિરાજમાન... મા અંબાના માહાત્મ્યનું વર્ણન કરવામાં...

‘ગાંધીજીની પાછળ ગાંડા થનાર એમની હાજરીમાં, એમની જય બોલાવનાર ગુજરાતીઓ; તમે જાગૃત થાઓ. ગુજરાતની લાજ રાખવી હોય તો આળસ છોડો. નહીં તો કાળ જશે અને કહેવત રહેશે...

નવરાત્રિ એટલે માતા નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાનું મહાપર્વ. આવો નવલા નોરતે આપણે જાણીએ ક્યા નોરતે ક્યા માતાજીનું વિશેષ પૂજન અર્ચન થાય છે...

પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું કર્મ એટલે શ્રાદ્ધ. ભારતીય સંસ્કૃતિમાં પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા છે. આજના સમયમાં પણ...

ગણેશજીને સમસ્ત સિદ્ધિઓ આપનારા માનવામાં આવે છે, કારણ કે બધી જ સિદ્ધિઓ ગણેશજીમાં વાસ કરે છે. ગણેશજી વિઘ્નોને દૂર કરનારા દેવ છે. દયા તથા કૃપાના મહાસાગર છે....

ભગવાન કૃષ્ણના જીવન-કવનનો વિવિધ લીલાઓના સ્વરૂપમાં અનેક વખત આપણે સાક્ષાત્કાર કર્યો છે. આપણા જીવનમાં કૃષ્ણ વિનાની કોઈ જગ્યા નથી અને જ્યાં કૃષ્ણ નથી ત્યાં...

રવિવારે ભાઇ-બહેનના પ્રેમનું પ્રતીક ગણાતું રક્ષાબંધનનું પર્વ ઉમંગ-ઉલ્લાસભેર ઉજવાશે. બહેને ભાઇના કાંડે રક્ષાસૂત્ર બાંધીને તેમને રિદ્ધિ-સિદ્ધિ વરે તે માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter