
એમ કહેવાય છે કે ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’. બર્કશાયરના એક બ્રિટિશ પરિવાર માટે આ કહેવત તદ્દન સત્ય બનીને આવી છે. આ પરિવારના ઘરની છતના ભંડકિયામાં...
નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...
કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...
એમ કહેવાય છે કે ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’. બર્કશાયરના એક બ્રિટિશ પરિવાર માટે આ કહેવત તદ્દન સત્ય બનીને આવી છે. આ પરિવારના ઘરની છતના ભંડકિયામાં...
અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દેનાર મીઠા સત્યાગ્રહ ઇતિહાસમાં સોનેરી અક્ષરે કંડારાયેલો છે. ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલી દાંડી કૂચના સંસ્મરણોને...
મહાત્મા ગાંધી કરતાં એક વર્ષ મોટા ચીમનલાલ શેઠ નવી અને જૂની પેઢી વચ્ચે સેતુ શા! એમના જન્મ પહેલાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બદલે ભારતમાં બ્રિટિશ રાજ શરૂ...
મહાત્મા ગાંધી પહેલાં ૪૫ વર્ષે ૧૮૨૪માં મોરબી નજીક ટંકારામાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેળા મૂળશંકર જે પછીથી દયાનંદ સરસ્વતી નામે જાણીતા થયા તેમનો આજે દેશ-પરદેશમાં...
ગુજરાતનું આર્થિક પાટનગર સુરત બન્યું. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પાટીદાર વસ્તીનું નગર બન્યું. લાખો રોજગારી સર્જાઈ. સમગ્ર વિશ્વમાં આજના જમાનામાં વેચાતા હીરા...
૧૯૪૫માં તરવડાના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મનુભાઈ. તેમના સિવાય નવ દીકરા અને એક દીકરી આ પરિવારમાં. નાનપણથી જ ભણવામાં અત્યંત તેજસ્વી. રચનાત્મક કાર્યકર્તાઓ...
૧૯૩૩માં સૌરાષ્ટ્ર છોડીને વિશા ઓશવાળ જૈન પ્રેમચંદ રોટલાની શોધમાં કેન્યા આવ્યા. પહેલાં નોકરી કરી અને પછી ૧૯૪૦માં તાન્ઝાનિયાના મુસોમા નગરમાં દુકાન કરી. પ્રેમચંદ...
તાજેતરમાં બ્રિટનના "ધ ટાઇમ્સ" મેગેઝિનમાં પ્રસિધ્ધ થયેલ "ટીનેજર અને યુવતીઓમાં ફીલરની કેવી ઘેલછા પ્રવર્તે છે". એમાં રજૂ થયેલી કેટલીક અજબ ગજબની વાતો જાણવા...
ખારા સાગરમાં નદીનું ઠલવાતું પાણી અંતે ખારું થઈ જાય છે છતાં રણવીરડી જેવો અપવાદ છે, ડો. ભરત પટેલનો. સાડા ચાર દસકાથી અમેરિકામાં વસવા છતાં એમનો ભારતપ્રેમ અને...
दिव्यमाम्ररसं पीत्वा गर्वं नायाति कोकिलः ।पीत्वा कर्दमपानीयं मेको रटरटायते ।।(ભાવાર્થઃ દિવ્ય એવો કેરીનો રસ પીને (પણ) કોયલને ગર્વ થતો નથી, જ્યારે ખાબોચિયાનું ડહોળું પાણી પીને દેડકો સતત ડ્રાઉં ડ્રાઉં કરતો રહે છે.)