સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...

નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરાષ્ટ્ર-સંગ્રામ

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

ભારતીય લોકોનું યુકે આવીને વસવું અને સ્થાયી થવું માત્ર તેમના માટે જ નહિ પરંતુ યુકે માટે પણ સમૃદ્ધિ લાવનારી ઘટના છે. આફ્રિકાથી હોય કે સીધા ભારતથી, અહીં આવી...

આફ્રિકામાં ખ્રિસ્તી મિશનરીઓએ અંધારા ખંડમાં પણ આધુનિક જગતનો પ્રકાશ સેવા મારફતે પાથર્યો પણ સેવાનો ગેરલાભ ગોરી પ્રજાએ શાસન અને શોષણ કરીને ઉઠાવ્યો. આ મિશનરીઓથીય...

‘અમારું ચાલ્યું હોત તો અમે અમારો જીવ આપીને પણ સુલતાનને બચાવ્યા હોત. એક રાજા પોતાની પ્રજા માટે શું કરી શકે એનો ઉત્તમ દાખલો અમારા સુલતાન હતા. ૧૯૭૫ સુધી અહીં...

૧૯૮૯માં પીજના ભદ્રેશ ભટ્ટ ઝામ્બિયાના લુસાકામાં નોકરી છોડીને કેનેડાના વિનિપેગમાં આવીને વસ્યા. બ્રાહ્મણ જીવ ભદ્રેશભાઈને ત્યારે બે પુત્રો. પાંચ અને સાત વર્ષના...

‘અરે, કૈસે લોગ હો આપ? ગોવા ગયે ઔર ૩૧ ડિસેમ્બર કે દિન વાપીસ આ ગયે?’ ઓફિસમાં સખીએ કહ્યું. ‘હમ લોગ ગયે થે કેવલ ઔર કેવલ સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલ કે લીયે, અગર...

યુકેમાં લીવ ટુ રિમેનને આગળ વધારવાની અરજી અંગે હોમ ઓફિસ દ્વારા પ્રાઈવેટ અને ફેમિલી લાઈફ માટે નવું ગાઈડન્સ જારી કરાયું છે. હોમ ઓફિસ દ્વારા તેના કેસવર્કર્સ...

કોઈ પણ પ્રકારના ચેપનો સામનો કરવા માટે રોગ પ્રતિકાર શક્તિને વધારવી અતિ મહત્ત્વપૂર્ણ અને આવશ્યક છે. ફ્લુ એક પ્રકારનો વાઈરલ ચેપ-ઈન્ફેક્શન છે અને તે ઘણું ચેપી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, હવે આપણે એકવીસમી સદીના ત્રીજા દસકામાં પ્રવેશ્યા છીએ અને તેના પ્રથમ અંકમાં આપ સૌને ફરી એક વખત નૂતન વર્ષાભિનંદન અને હાર્દિક શુભકામનાઓ......

સ્વામિનારાયણ સંપ્રદાયમાં અતૂટ શ્રદ્ધાભરી વિધવા માતાનો એ પુત્ર. ભણવામાં અને ભક્તિમાં મોખરે. એમ.એસ. યુનિવર્સિટીમાં બી.એ. અને એમ.એ. ડિસ્ટીંક્શન સાથે પ્રથમ...

યુકે છોડી દેવાની મુદત વીતી ગયા પછી પણ જે યુકેમાં રહે તે ઓવર-સ્ટેયર વ્યક્તિ કહેવાય. ઈમિગ્રેશન એક્ટ, ૧૯૭૧ની સેક્શન ૨૪ હેઠળ ઓવરસ્ટેઈંગ ફોજદારી ગુનો છે, અને...



to the free, weekly Gujarat Samachar email newsletter