જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

પશ્મિના શાલની ખાસિયત અંગે સૌ કોઈ જાણે છે. પશ્મિના શબ્દ પર્સીયન છે જેનો અર્થ થાય છે ઊનમાંથી બનાવેલું. આ શબ્દ એક ખાસ પ્રકારની કાશ્મીરની શાલ માટે વપરાવા લાગ્યો...

બાઈબલના જૂના કરારમાં ઉલ્લેખ છે, ‘એક દિવસ તું આ ભૂમિ પર અજાણ્યો હતો’. મતલબ તમે જ્યારે અજાણ્યા હો ત્યારે કોઈકની મદદ મળી જ હોય. તો બીજા અજાણ્યાનો આધાર બનવાની તમારી પણ ફરજ છે. આપણી સંસ્કૃતિમાં ‘અતિથિ દેવો ભવઃ’ની વાત અજાણી નથી. આ સંસ્કાર વારસો હવે...

૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ભારતનો ૭૧મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો. તેના સંદર્ભે ભરતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ૨૫મી જાન્યુઆરીની સંધ્યાએ દેશના નામ એક...

અમેરિકામાં વસતી ભારતીય પ્રજા મુખ્યત્વે હિંદુ છે. હિંદુ ધર્મ કે પ્રજા વિશે પાઠ્યપુસ્તકોમાં કે સરકારી સંસ્થાના અહેવાલોમાં ગેરસમજ ફેલાતી રોકવા અને અમેરિકી...

યુકે છોડી દેવાની મુદત વીતી ગયા પછી પણ જે યુકેમાં રહે તે ઓવર-સ્ટેયર વ્યક્તિ કહેવાય. ઈમિગ્રેશન એક્ટ, ૧૯૭૧ની સેક્શન ૨૪ હેઠળ ઓવરસ્ટેઈંગ ફોજદારી ગુનો છે, અને...

ભારતીય લોકોનું યુકે આવીને વસવું અને સ્થાયી થવું માત્ર તેમના માટે જ નહિ પરંતુ યુકે માટે પણ સમૃદ્ધિ લાવનારી ઘટના છે. આફ્રિકાથી હોય કે સીધા ભારતથી, અહીં આવી...

આફ્રિકામાં ખ્રિસ્તી મિશનરીઓએ અંધારા ખંડમાં પણ આધુનિક જગતનો પ્રકાશ સેવા મારફતે પાથર્યો પણ સેવાનો ગેરલાભ ગોરી પ્રજાએ શાસન અને શોષણ કરીને ઉઠાવ્યો. આ મિશનરીઓથીય...

‘અમારું ચાલ્યું હોત તો અમે અમારો જીવ આપીને પણ સુલતાનને બચાવ્યા હોત. એક રાજા પોતાની પ્રજા માટે શું કરી શકે એનો ઉત્તમ દાખલો અમારા સુલતાન હતા. ૧૯૭૫ સુધી અહીં...

૧૯૮૯માં પીજના ભદ્રેશ ભટ્ટ ઝામ્બિયાના લુસાકામાં નોકરી છોડીને કેનેડાના વિનિપેગમાં આવીને વસ્યા. બ્રાહ્મણ જીવ ભદ્રેશભાઈને ત્યારે બે પુત્રો. પાંચ અને સાત વર્ષના...

‘અરે, કૈસે લોગ હો આપ? ગોવા ગયે ઔર ૩૧ ડિસેમ્બર કે દિન વાપીસ આ ગયે?’ ઓફિસમાં સખીએ કહ્યું. ‘હમ લોગ ગયે થે કેવલ ઔર કેવલ સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલ કે લીયે, અગર...



to the free, weekly Gujarat Samachar email newsletter