
ઝાંઝીબાર એક જમાનામાં લવિંગ માટે જાણીતું. કચ્છી ભાટિયાઓની એક જમાનામાં ત્યાં બોલબાલા. ટાન્ઝાનિયાના ભાગરૂપ ઝાંઝીબારને ગુજરાતીઓ જંગબાર કહેતા. ઝાંઝીબારમાં આજે...
સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...
દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

ઝાંઝીબાર એક જમાનામાં લવિંગ માટે જાણીતું. કચ્છી ભાટિયાઓની એક જમાનામાં ત્યાં બોલબાલા. ટાન્ઝાનિયાના ભાગરૂપ ઝાંઝીબારને ગુજરાતીઓ જંગબાર કહેતા. ઝાંઝીબારમાં આજે...

વજુભાઇ આફ્રિકાથી આવીને યુકેમાં સ્થિત થયાને ત્રીસેક વર્ષ થયા. કમાઈ-ધમાઈને સમૃદ્ધિ વધારી પણ વતનની યાદ ન જાય. એટલે ભારત અને આફ્રિકા બંને સાથે બરાબર સંબંધ...

વિમલ ટીવીમાં આવતા ન્યુઝને ધ્યાનથી સાંભળતો હતો અને ત્યાં બાના રૂમમાંથી ઘંટડી વાગી. હજુ હમણાં તો પાણી આપીને આવ્યો! ‘હવે વળી શું છે?’ બોલવાનું રોકીને પૂછ્યું,...

ક્યારેય તમે ફરવા માટે ભારત ગયા હોય, ત્યાં ઇમિગ્રેશનની લાઈનમાં ઉભા હોય ત્યારે અચાનક યાદ આવે કે કસ્ટમ ડિક્લેરેશનનું ફોર્મ ભરવાનું તો ભુલાઈ ગયું તેવું થયું...

ગાંધીજી કરતાં ઠક્કરબાપા બે માસ નાના. ગાંધીજી પણ તેમને ‘બાપા’ કહીને સંબોધતા. ઠક્કરબાપાનું નામ અમૃતલાલ. તેઓ ભાવનગરના મધ્યમ વર્ગીય કુટુંબના વિઠ્ઠલદાસ ઠક્કરના...

જેનો જન્મ મોઝામ્બિકના પાટનગર લોરેન્સમાર્ક (મપુટુ)માં થયો હતો તેના પિતા દાઉદ અને મા ઝુબેદા. દાઉદે ૧૯૪૦માં એક પારસીની દુકાને નોકરી શરૂ કરી. પછીથી પોતાની...

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, થોડાં દિવસ પહેલા ૧૯ નવેમ્બરે યુકેમાં મારા વસવાટને ૫૩ વર્ષ પૂરાં થયા છે. યુકે મારું ઘર, કર્મભૂમિ તો ભારત જન્મભૂમિ છે. થોડાં...

બહેચરદાસ લશ્કરીએ કરેલા ઠરાવો માત્ર કાગળ પર જ ન રહી જાય અને અમલી બને માટે એક કમિટી બનાવી. ઠરારનો ભંગ કરનાર પાસે ૭૦૦ રૂપિયા દંડ લેવાનું નક્કી કર્યું. પાટીદાર...
‘અંકલ, આ પુસ્તક આપોને અને હા, એમઆરપી છે કે ડિસ્કાઉન્ટ ખરું?’ એક યુવતીએ સ્ટોલધારકને કહ્યું. જવાબ મળ્યોઃ ‘ડિસ્કાઉન્ટ પર છે’. અને એ દીકરીએ ‘ભદ્રંભદ્ર’ પુસ્તક ખરીદ્યું. નજરે જોયેલું દૃશ્ય છે તો સાવ નાનું, પણ મજાનું છે. વાત છે અમદાવાદ મહાનગરપાલિકા...

ગુજરાતી ફિલ્મોએ નવો વળાંક લીધો છે અને તેમાં એક પરિપક્વતા આવી ગઈ જણાય છે. ‘છેલ્લો દિવસ’, ‘રેવા’, ‘ચાલ જીવી લઈએ’ અને હવે ‘હેલ્લારો’. આમ તો બીજી પણ સારી ફિલ્મો...