સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

ગુજરાતના સુરત શહેર જેટલી વસ્તી અને સમગ્ર ગુજરાત કરતાં દોઢો વિસ્તાર ધરાવતો ઓમાન દેશ સેંકડો વર્ષથી ગુજરાત સાથે વેપારી સંબંધો ધરાવે છે. સાઉદી અરબસ્તાન પછી...

માનવસર્જિત કૃત્રિમ બુદ્ધિ એટલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઇ). આજકાલ દુનિયામાં એઆઇની બોલબાલા છે. રોબોટ માનવનું કામ કરે પણ એ કામ થાય એમાં મુકેલી આર્ટિફિશ્યલ...

असफलानि दूरन्तानि समव्यय फलानि च ।अशक्यानि च वस्तूनि नारमेत विचक्षणः ।।(ભાવાર્થઃ જેનું (કર્મનું ફળ) ફળ ન મળવાનું હોય, જેનું ફળ મુશ્કેલીથી મળવાનું હોય, જેમાંથી મળતો લાભ એ માટે ખર્ચ કરવા જેટલો જ હોય, જે વાત અશક્ય હોય તેનો ચતુર માણસે આરંભ કરવો...

જમીનદાર એવા શિવાભાઈના દીકરા દીનુભાઈનું લગ્ન ગોઠવાયેલું. સગાં-વ્હાલાનો પથારો. ઘેર અવરજવર થવા લાગી. ગાંધીવાદી વિચારોને વરેલા શિવાભાઈ. રેશનિંગનો જમાનો અને...

आपदां कथितः पन्थाः इन्द्रियाणाम् असंयमः ।तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम् ।।(ભાવાર્થઃ (જ્યાં) ઇન્દ્રિયો ઉપર સંયમ ન હોય તે આપત્તિઓનો માર્ગ કહ્યો છે. (ઇન્દ્રિયો ઉપર) જયને સંપત્તિનો માર્ગ કહ્યો છે. તેમાંથી જે માર્ગ ઇષ્ટ છે તે માર્ગે જાઓ.)

अविद्यं जीवनं शून्यं दिकशून्य वेद बान्धवा ।पुत्रहीनं गृहं शून्यं सर्वशून्या दरिद्रता ।।(ભાવાર્થઃ વિદ્યા વગરનું જીવન નકામુ છે. બંધુઓ વગર બધી દિશાઓ નકામી છે. પુત્ર વગરનું ઘર ખાલીખમ છે અને ગરીબી તો બધી જ રીતે ખાલી (શૂન્ય) છે.)

‘હાથી જીવતો લાખનો, મરે તો સવા લાખનો’ એવી કહેવત આપણે ત્યાં જાણીતી છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ એમ જ કહી શકાય. સરદાર પટેલ જીવતા હતા ત્યારે એમનું જે માન...

धनमस्ति वाणिज्यं किंचिदस्तीति कर्षणम् ।सेवा न किंचिदस्तीति भिक्षा नैव च नैव च ।।(ભાવાર્થઃ જો ધન હોય તો વેપાર કરવો. જો ધન થોડું હોય તો ખેતી કરવી અને જો કાંઈ પણ ન હોય તો નોકરી કરવી, પરંતુ ભીખ તો ન જ માગવી.)

મોમ્બાસા હાઈસ્કૂલમાં ભણેલી યુવતીનું ૨૦ વર્ષની વયે ૨૫ વર્ષના યુવક મુકુંદ મહેતા સાથે લગ્ન થયું. પતિને યુનેસ્કોની વધુ અભ્યાસ માટે સ્કોલરશિપ મળતાં પતિ સાથે લગ્ન પછી લંડન જવાનું થયું. ત્રણ વર્ષ લંડનમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું ભણીને જ્ઞાન, હિંમત,...

यः स्तोकेनापि संतोषं कुरुते मन्दधीर्जनः।तस्य भाग्यविहीनस्य दत्ता श्रीरपि मार्ज्यते ।।(ભાવાનુવાદઃ જે મંદબુદ્ધિવાળો માણસ થોડાંથી પણ સંતોષ પામે છે, તે અભાગિયાની (નસીબે) આપેલી લક્ષ્મી પણ ધોવાઈ જાય છે.)



to the free, weekly Gujarat Samachar email newsletter